સુરેન્દ્રનગર :શહેરના મધ્યમાં આવેલ વાદી પરા વિસ્તારમાં મહાલક્ષ્મી ટોકીઝ પાસેની ગલીમાં શ્રી ઉગતા ની મેલડી માતાજીના મંદિરે સ્થાનિક આગેવાનો કાનાભાઈ ભરવાડ, શંકરભાઈ સાપરા, રામાભાઈ, જીવણભાઈ, હરિભાઈ વગેરે લોકો એ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી તરુણભાઈ ગઢવી ને ફુલહાર કરી આવકાર્યા હતા અને તેમને વઢવાણ વિધાનસભાની ચુંટણીમાં જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે આશીર્વાદ આપ્યા હતા.આ કાર્યક્રમ નું આયોજન અશોકભાઈ રાવલ, દિલીપ વ્યાસ, લાલભાઈ સાપરા, ભાવેશ ભરવાડ અને વાદીપરા ના યુવાનો એ કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ধলা চাহ বাগিছাৰ খেলপথাৰত দুদিনীয়া কায্যসূচীৰে পবিত্ৰ কৰম পৰৱ উদযাপন
ধলা চাহ বাগিছাৰ খেলপথাৰত দুদিনীয়া কায্যসূচীৰে পবিত্ৰ কৰম পৰৱ উদযাপন
Huawei ने लॉन्च किया सैटेलाइट कनेक्टिविटी फीचर वाला दुनिया का पहला टैबलेट, 12GB रैम के साथ मिलेगी 8300mAh की बैटरी
Huawei MatePad Pro 11 2024 Launched Huawei ने MatePad Pro 11 2024 को दो वेरिएंट में लॉन्च किया...
જંબુસર રેફરલ હોસ્પિટલ ના ડાયાલિસિસ વિભાગના એસીની પાઈપો ની ચોરી.
જંબુસર રેફરલ હોસ્પિટલ ના ડાયાલિસિસ વિભાગના એસીની પાઈપો ની ચોરી.
Khargone Bus Accident: मध्य प्रदेश के खरगोन में बड़ा हादसा, पुल से नीचे गिरी बस; 15 लोगों की मौत
मध्य प्रदेश के खरगोन जिले में एक सड़क हादसे में 15 लोगों की मौत हो गई, जबकि 25 लोग घायल हो...