સુરેન્દ્રનગર :શહેરના મધ્યમાં આવેલ વાદી પરા વિસ્તારમાં મહાલક્ષ્મી ટોકીઝ પાસેની ગલીમાં શ્રી ઉગતા ની મેલડી માતાજીના મંદિરે સ્થાનિક આગેવાનો કાનાભાઈ ભરવાડ, શંકરભાઈ સાપરા, રામાભાઈ, જીવણભાઈ, હરિભાઈ વગેરે લોકો એ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી તરુણભાઈ ગઢવી ને ફુલહાર કરી આવકાર્યા હતા અને તેમને વઢવાણ વિધાનસભાની ચુંટણીમાં જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે આશીર્વાદ આપ્યા હતા.આ કાર્યક્રમ નું આયોજન અશોકભાઈ રાવલ, દિલીપ વ્યાસ, લાલભાઈ સાપરા, ભાવેશ ભરવાડ અને વાદીપરા ના યુવાનો એ કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দৰঙৰ খাৰুপেটীয়াত আটক গাঞ্জা সহ দুই সৰবৰাহকাৰী
দৰঙৰ খাৰুপেটীয়া থানাৰ অন্তৰ্গত খেতেশ্বৰ গাঁৱৰ পৰা খাৰুপেটীয়া আৰক্ষীয়ে অভিযান চলাই আটক কৰে ৩ কেজি...
গুলাম নৱী আজাদৰ সমৰ্থনত ৬৪ জন কংগ্ৰেছীৰ দলৰ সদস্যপদ ত্যাগ
জম্মু, ৩০ আগষ্ট। জম্মু-কাশ্মীৰৰ প্ৰাক্তন উপ-মুখ্যমন্ত্ৰী তাৰা চান্দকে ধৰি ৬৪ জনতকৈও অধিক জ্যেষ্ঠ...
રાજ્યસભાના સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડિયા શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ભક્તિભાવપૂર્વક સહભાગી બન્યા..
શ્રી ૫૧ પરિક્રમા મહોત્સવ પાંચમો દિવસ..
રાજ્યસભાના સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડિયા શ્રી ૫૧...
#Dahod l કાપડી મુસ્લીમ કબ્રસ્તાન ૪૫ લાખના ખર્ચે વિકસાવાશે l Divyang News
#Dahod l કાપડી મુસ્લીમ કબ્રસ્તાન ૪૫ લાખના ખર્ચે વિકસાવાશે l Divyang News