સુરેન્દ્રનગર :શહેરના મધ્યમાં આવેલ વાદી પરા વિસ્તારમાં મહાલક્ષ્મી ટોકીઝ પાસેની ગલીમાં શ્રી ઉગતા ની મેલડી માતાજીના મંદિરે સ્થાનિક આગેવાનો કાનાભાઈ ભરવાડ, શંકરભાઈ સાપરા, રામાભાઈ, જીવણભાઈ, હરિભાઈ વગેરે લોકો એ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી તરુણભાઈ ગઢવી ને ફુલહાર કરી આવકાર્યા હતા અને તેમને વઢવાણ વિધાનસભાની ચુંટણીમાં જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે આશીર્વાદ આપ્યા હતા.આ કાર્યક્રમ નું આયોજન અશોકભાઈ રાવલ, દિલીપ વ્યાસ, લાલભાઈ સાપરા, ભાવેશ ભરવાડ અને વાદીપરા ના યુવાનો એ કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
માયાભાઈએ આપ્યો કમાના વીરોધ કરનારને કરારો જવાબ | Kamo | Kamo Kirtidan Gadhavi dayro | Khajur Bhai
માયાભાઈએ આપ્યો કમાના વીરોધ કરનારને કરારો જવાબ | Kamo | Kamo Kirtidan Gadhavi dayro | Khajur Bhai
જમાઇ એ બગાડ્યો સસરાનો પ્રસંગ.
જમાઈએ બગાડ્યો સસરાનો પ્રસંગ,લગ્ન પ્રસંગે હુમલો કરી હત્યાના મામલામાં ચાર ઝડપાયા
ખેડા...
Nitish Kumar और Tejashwi Yadav फिर आएंगे साथ ? Bihar सरकार पर फैसला आज | Politics
Nitish Kumar और Tejashwi Yadav फिर आएंगे साथ ? Bihar सरकार पर फैसला आज | Politics
नगरवासियों को मिलेगी राहत विभिन्न वार्डों में नाली निर्माण के कार्य का हुआ शुभारंभ, नगर परिषद अध्यक्ष अर्चना मलखान सिंह ने किया भूमिपूजन
गुनौर :गुनौर नगरीय क्षेत्र में चल रहे विकास कार्यों की श्रंखला में नगर के विभिन्न...