સુરેન્દ્રનગર :શહેરના મધ્યમાં આવેલ વાદી પરા વિસ્તારમાં મહાલક્ષ્મી ટોકીઝ પાસેની ગલીમાં શ્રી ઉગતા ની મેલડી માતાજીના મંદિરે સ્થાનિક આગેવાનો કાનાભાઈ ભરવાડ, શંકરભાઈ સાપરા, રામાભાઈ, જીવણભાઈ, હરિભાઈ વગેરે લોકો એ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી તરુણભાઈ ગઢવી ને ફુલહાર કરી આવકાર્યા હતા અને તેમને વઢવાણ વિધાનસભાની ચુંટણીમાં જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે આશીર્વાદ આપ્યા હતા.આ કાર્યક્રમ નું આયોજન અશોકભાઈ રાવલ, દિલીપ વ્યાસ, લાલભાઈ સાપરા, ભાવેશ ભરવાડ અને વાદીપરા ના યુવાનો એ કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आंबा, काजू फळपिकाकरिता विमा योजनेसाठी ३० नोव्हेंबरपर्यंत मुदत
रत्नागिरी : प्रधानमंत्री पिक विमा योजनेंतर्गत पुनर्रचित हवामान आधारित फळबाग विमा योजना सन 2022-23...
মিজোৰামত কংগ্ৰেছ চৰকাৰে বিমান আক্ৰমণ, প্ৰধানমন্ত্ৰী মোদীয়ে কয় লোক সভাত।
১৯৬৬ চনত কি হৈছিল?
প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোদীয়ে বৃহস্পতিবাৰে লোকসভাত অনাস্থা প্ৰস্তাৱৰ ওপৰত আলোচনাৰ সময়ত...
તળાજા નગરપાલિકા વેરો વસૂલ કરવા લાલ આંખ કરશે? જુદી જુદી ટીમો બનાવવામાં આવી જુઓ
તળાજા નગરપાલિકા વેરો વસૂલ કરવા લાલ આંખ કરશે? જુદી જુદી ટીમો બનાવવામાં આવી જુઓ
Raghav Chadha ‘फर्जी हस्ताक्षर’ मामले में बुरे फंसे, क्या अब जाएगी सांसदी? | Delhi Service Bill
Raghav Chadha ‘फर्जी हस्ताक्षर’ मामले में बुरे फंसे, क्या अब जाएगी सांसदी? | Delhi...
રાજકોટમાં કેજરીવાલનું નિવેદન સરકારે પોલીસ કર્મચારીઓને આપેલા ભથ્થામાં શરતો લાગુ કરી છેતરપિંડી કરી
રાજકોટમાં કેજરીવાલનું નિવેદન સરકારે પોલીસ કર્મચારીઓને આપેલા ભથ્થામાં શરતો લાગુ કરી છેતરપિંડી કરી