સુરેન્દ્રનગર :શહેરના મધ્યમાં આવેલ વાદી પરા વિસ્તારમાં મહાલક્ષ્મી ટોકીઝ પાસેની ગલીમાં શ્રી ઉગતા ની મેલડી માતાજીના મંદિરે સ્થાનિક આગેવાનો કાનાભાઈ ભરવાડ, શંકરભાઈ સાપરા, રામાભાઈ, જીવણભાઈ, હરિભાઈ વગેરે લોકો એ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી તરુણભાઈ ગઢવી ને ફુલહાર કરી આવકાર્યા હતા અને તેમને વઢવાણ વિધાનસભાની ચુંટણીમાં જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે આશીર્વાદ આપ્યા હતા.આ કાર્યક્રમ નું આયોજન અશોકભાઈ રાવલ, દિલીપ વ્યાસ, લાલભાઈ સાપરા, ભાવેશ ભરવાડ અને વાદીપરા ના યુવાનો એ કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગૌ શાળા અને પાંજરાપોળ સંચાલકોના આહવાન બાદ રાધનપુર સજ્જડ બંધ....
ગૌ શાળા અને પાંજરાપોળ સંચાલકોના આહવાન બાદ રાધનપુર સજ્જડ બંધ....
રૂપિયા ૫૦૦ કરોડની સહાય...
June 2024 में कैसा रहा Scooters सेगमेंट की मांग, Top-5 में शामिल हुईं ये कंपनियां
भारतीय बाजार में लगातार स्कूटर सेगमेंट की बिक्री (Scooter Sale in June 2024) में बढ़ोतरी हो...
মৰাণ তিলৈ বাজপেয়ী ভৱনত বিজেপি খোৱাং মণ্ডলৰ মেৰা বুথ সবচে মজবুত কাৰ্যসূচীত অংশ ললে বিধায়ক চক্ৰধৰ গগৈয়ে।
ডিব্ৰুগড় জিলাৰ মৰাণ ৰাজহ চক্ৰবিষয়াৰ কাৰ্যালয়ৰ অন্তৰ্গত তিলৈ বাজ পেয়ী ভৱনত ভাৰতীয় জনতা পাৰ্টিৰ...
খড়গপুৰ IITত ৰহস্যজনকভাৱে মৃত্যু হোৱা মেধাৱী ছাত্ৰ ফাইজান আহমেদৰ আত্মাৰ শান্তি কামনাৰে তিনিচুকীয়াত বন্তি প্ৰজ্বলন কাৰ্য্যসূচী
খড়গপুৰ IITত ৰহস্যজনকভাৱে মৃত্যু হোৱা ফাইজান আহমেদৰ আত্মাৰ শান্তি কামনাৰে তিনিচুকীয়াত ...