સુરેન્દ્રનગર :શહેરના મધ્યમાં આવેલ વાદી પરા વિસ્તારમાં મહાલક્ષ્મી ટોકીઝ પાસેની ગલીમાં શ્રી ઉગતા ની મેલડી માતાજીના મંદિરે સ્થાનિક આગેવાનો કાનાભાઈ ભરવાડ, શંકરભાઈ સાપરા, રામાભાઈ, જીવણભાઈ, હરિભાઈ વગેરે લોકો એ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી તરુણભાઈ ગઢવી ને ફુલહાર કરી આવકાર્યા હતા અને તેમને વઢવાણ વિધાનસભાની ચુંટણીમાં જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે આશીર્વાદ આપ્યા હતા.આ કાર્યક્રમ નું આયોજન અશોકભાઈ રાવલ, દિલીપ વ્યાસ, લાલભાઈ સાપરા, ભાવેશ ભરવાડ અને વાદીપરા ના યુવાનો એ કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रेल सुरक्षा बल की मोटरसाइकिल रैली को डीजीपी गुजरात पुलिस श्री आशीष भाटिया द्वारा हरी झंडी दिखाकर रवाना किया
आजादी के 75 वर्ष पूर्ण होने के उपलक्ष्य आजादी का अमृत महोत्सव मनाया जा रहा है।पूरे देश में "आजादी...
ભાભર ખાતે આવેલા અન્નપુર્ણા ધામ દ્વારા સરહદી અને આંતરીયાળ વિસ્તાર એવા સુઈગામ ખાતે અન્નપૂર્ણા રથ
ભાભર ખાતે આવેલા અન્નપુર્ણા ધામ દ્વારા સરહદી અને આંતરીયાળ વિસ્તાર એવા સુઈગામ ખાતે અન્નપૂર્ણા રથ
आर्थिक मदद के लिए दिव्यांग बच्चों के साथ धरने पर बैठी महिला
उत्तर प्रदेश के कन्नौज में 7 साल पहले एक शख्स की हत्या कर दी गई थी। उस शख्स के सहारे परिवार का...
JDU Political Crises: JDU अध्यक्ष पद से इस्तीफा दे सकते हैं ललन सिंह…नीतीश कर सकते हैं बड़ा ऐलान |
JDU Political Crises: JDU अध्यक्ष पद से इस्तीफा दे सकते हैं ललन सिंह…नीतीश कर सकते हैं...
GIRSOMNATH એલમપુર ગામે ઝેરી મધમાખીનો હુમલો @ktvnewsgujarati3932
GIRSOMNATH એલમપુર ગામે ઝેરી મધમાખીનો હુમલો @ktvnewsgujarati3932