સુરેન્દ્રનગર :શહેરના મધ્યમાં આવેલ વાદી પરા વિસ્તારમાં મહાલક્ષ્મી ટોકીઝ પાસેની ગલીમાં શ્રી ઉગતા ની મેલડી માતાજીના મંદિરે સ્થાનિક આગેવાનો કાનાભાઈ ભરવાડ, શંકરભાઈ સાપરા, રામાભાઈ, જીવણભાઈ, હરિભાઈ વગેરે લોકો એ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી તરુણભાઈ ગઢવી ને ફુલહાર કરી આવકાર્યા હતા અને તેમને વઢવાણ વિધાનસભાની ચુંટણીમાં જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે આશીર્વાદ આપ્યા હતા.આ કાર્યક્રમ નું આયોજન અશોકભાઈ રાવલ, દિલીપ વ્યાસ, લાલભાઈ સાપરા, ભાવેશ ભરવાડ અને વાદીપરા ના યુવાનો એ કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બે અંગદાન વિનસ અને કિરણ હોસ્પિટલ થી કરાવવામાં આવ્યા
બંને અંગદાતા પરિવારને નતમસ્તક વંદન...પ્રણામ...સલામ...
ડોનેટ લાઈફ દ્વારા સુરતથી ૪૧ માં...
बिहार के मुख्यमंत्री नीतीश कुमार को बम से उड़ाने की धमकी! ओसामा बिन लादेन के आतंकी संगठन से आया मेल
बिहार के पटना में मुख्यमंत्री कार्यालय को बम से उड़ाने की धमकी मिली है, जिसके बाद पुलिस ने...
ડીસામાં વ્યાજખોરો સામે કાર્યવાહી માટે પુરાવા રજૂ કરવા પોલીસે સોશ્યલ મીડિયામાં લોકોને અપીલ કરી.
ડીસામાં વ્યાજખોરો સામે કાર્યવાહી માટે પુરાવા રજૂ કરવા પોલીસે સોશ્યલ મીડિયામાં લોકોને અપીલ કરી.
श्यामा प्रसाद मुखर्जी की पुण्यतिथि को लेकर मनाया गया बलिदान दिवस भारतीय जनता पार्टी मंडल गुनौर के 63 बूथो पर मनाया गया कार्यक्रम
पन्ना जिले के गुनौर मंडल के भाजपा मंडल अध्यक्ष धर्मेंद्र अवधिया व महामंत्री रामनारायण...
Indore में डेढ़ घंटे की तेज बारिश ने बिगाड़े हालात| Weather| Indore Rain|
Indore में डेढ़ घंटे की तेज बारिश ने बिगाड़े हालात| Weather| Indore Rain|