સુરેન્દ્રનગર :શહેરના મધ્યમાં આવેલ વાદી પરા વિસ્તારમાં મહાલક્ષ્મી ટોકીઝ પાસેની ગલીમાં શ્રી ઉગતા ની મેલડી માતાજીના મંદિરે સ્થાનિક આગેવાનો કાનાભાઈ ભરવાડ, શંકરભાઈ સાપરા, રામાભાઈ, જીવણભાઈ, હરિભાઈ વગેરે લોકો એ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી તરુણભાઈ ગઢવી ને ફુલહાર કરી આવકાર્યા હતા અને તેમને વઢવાણ વિધાનસભાની ચુંટણીમાં જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે આશીર્વાદ આપ્યા હતા.આ કાર્યક્રમ નું આયોજન અશોકભાઈ રાવલ, દિલીપ વ્યાસ, લાલભાઈ સાપરા, ભાવેશ ભરવાડ અને વાદીપરા ના યુવાનો એ કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
માંગરોળમાં PM મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી
#buletinindia #gujarat #junagadh
કાંકરેજમાં વહેલી પરોઢે વાતાવરણમાં આવ્યો પલટો....!
કાંકરેજમાં વહેલી પરોઢે વાતાવરણમાં આવ્યો પલટો....!
રાજપુર ગામે 66 કેવી સબ સ્ટેશનમાં કામ કરી રહ્યા હતા તે દરમ્યાન નીપજયું #zeenewsgujaratilive,#vtvnews
રાજપુર ગામે 66 કેવી સબ સ્ટેશનમાં કામ કરી રહ્યા હતા તે દરમ્યાન નીપજયું #zeenewsgujaratilive,#vtvnews
चौथमल शर्मा होंगे विश्व ब्राह्मण संगठन उपशाखा लाखेरी के अध्यक्ष
लाखेरी - विश्व बाह्मण संगठन की उपशाखा लाखेरी में अध्यक्ष पद पर चौथमल शर्मा (पंचोली/गुरु) को...
13 कोटीचा रस्ता सहा महिन्यात खराब; मुख्यमंत्र्यांना तक्रार@india report
13 कोटीचा रस्ता सहा महिन्यात खराब; मुख्यमंत्र्यांना तक्रार@india report