સુરેન્દ્રનગર :શહેરના મધ્યમાં આવેલ વાદી પરા વિસ્તારમાં મહાલક્ષ્મી ટોકીઝ પાસેની ગલીમાં શ્રી ઉગતા ની મેલડી માતાજીના મંદિરે સ્થાનિક આગેવાનો કાનાભાઈ ભરવાડ, શંકરભાઈ સાપરા, રામાભાઈ, જીવણભાઈ, હરિભાઈ વગેરે લોકો એ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી તરુણભાઈ ગઢવી ને ફુલહાર કરી આવકાર્યા હતા અને તેમને વઢવાણ વિધાનસભાની ચુંટણીમાં જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે આશીર્વાદ આપ્યા હતા.આ કાર્યક્રમ નું આયોજન અશોકભાઈ રાવલ, દિલીપ વ્યાસ, લાલભાઈ સાપરા, ભાવેશ ભરવાડ અને વાદીપરા ના યુવાનો એ કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CGPSC से लेकर कर्जमाफी तक, Bhupesh Baghel पर फट पड़ा ये बेरोजगार लड़का | Chhattisgarh Chunav 2023
CGPSC से लेकर कर्जमाफी तक, Bhupesh Baghel पर फट पड़ा ये बेरोजगार लड़का | Chhattisgarh Chunav 2023
BJP के सीनियर नेता लालकृष्ण आडवाणी AIIMS से डिस्चार्ज, तबीयत बिगड़ने पर कराया गया था भर्ती।
भारत के पूर्व उपप्रधानमंत्री और बीजेपी के वरिष्ठ नेता लालकृष्ण आडवाणी की तबीयत बिगड़ने के बाद...
World Password Day: पासवर्ड क्रिएट करते समय भूल कर भी न करें ये गलतियां, नहीं तो पड़ सकता है पछताना
पासवर्ड हमारे लिए जरूरी है क्योंकि इसकी मदद से आप आसानी से अपने डिवाइस को किसी और के एक्सेस से...
MCN NEWS| नांदगाव शिवारात ओमनी अज्ञात वाहनाला धडकल्याने अपघात एक जण ठार
MCN NEWS| नांदगाव शिवारात ओमनी अज्ञात वाहनाला धडकल्याने अपघात एक जण ठार
अक्षरा सिंह के पटना स्थित आवास पर वैशाली पुलिस ने चस्पाया नोटिस, जानें क्या है मामला
भोजपुरी की सुपर एक्ट्रेस अक्षरा सिंह की ग्रह दशा इन दिनों ठीक नहीं चली रही है. हाल ही में अक्षरा...