સુરેન્દ્રનગર :શહેરના મધ્યમાં આવેલ વાદી પરા વિસ્તારમાં મહાલક્ષ્મી ટોકીઝ પાસેની ગલીમાં શ્રી ઉગતા ની મેલડી માતાજીના મંદિરે સ્થાનિક આગેવાનો કાનાભાઈ ભરવાડ, શંકરભાઈ સાપરા, રામાભાઈ, જીવણભાઈ, હરિભાઈ વગેરે લોકો એ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી તરુણભાઈ ગઢવી ને ફુલહાર કરી આવકાર્યા હતા અને તેમને વઢવાણ વિધાનસભાની ચુંટણીમાં જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે આશીર્વાદ આપ્યા હતા.આ કાર્યક્રમ નું આયોજન અશોકભાઈ રાવલ, દિલીપ વ્યાસ, લાલભાઈ સાપરા, ભાવેશ ભરવાડ અને વાદીપરા ના યુવાનો એ કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PATAN // પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની દિશા બેઠકનું આયોજન કરવામાં આવ્યું..
પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની દિશા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું....
ગોધરા : જિલ્લામાં આજે 2023 નાગરિકોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું
ગોધરા : જિલ્લામાં આજે 2023 નાગરિકોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું
પારંપારિક માટીના દિવડાનાં ભાવમાં વધારો, કાચા માલના ભાવમાં થયો વધારો
પારંપારિક માટીના દિવડાનાં ભાવમાં વધારો, કાચા માલના ભાવમાં થયો વધારો
દિયોદરનાં લુદરા ગામ માંથી SOG એ ઝડપ્યો માદક પદાર્થ ગાંજો...
દિયોદરનાં લુદરા ગામ માંથી SOG એ ઝડપ્યો માદક પદાર્થ ગાંજો...
সাপেখাতিৰ ৰহনত সম্বৰ্ধনা আৰু ক্ৰীড়া সজাগতা সভা সম্পন্ন
চৰাইদেউ জিলা হেণ্ডবল সন্থা আৰু সাপেখাতী কাবাডী ক্লাবৰ উদ্যোগত বৃহস্পতিবাৰে সম্বৰ্ধনা আৰু ক্ৰীড়া...