સુરેન્દ્રનગર :શહેરના મધ્યમાં આવેલ વાદી પરા વિસ્તારમાં મહાલક્ષ્મી ટોકીઝ પાસેની ગલીમાં શ્રી ઉગતા ની મેલડી માતાજીના મંદિરે સ્થાનિક આગેવાનો કાનાભાઈ ભરવાડ, શંકરભાઈ સાપરા, રામાભાઈ, જીવણભાઈ, હરિભાઈ વગેરે લોકો એ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી તરુણભાઈ ગઢવી ને ફુલહાર કરી આવકાર્યા હતા અને તેમને વઢવાણ વિધાનસભાની ચુંટણીમાં જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે આશીર્વાદ આપ્યા હતા.આ કાર્યક્રમ નું આયોજન અશોકભાઈ રાવલ, દિલીપ વ્યાસ, લાલભાઈ સાપરા, ભાવેશ ભરવાડ અને વાદીપરા ના યુવાનો એ કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Modi in Raipur : 'जिनके दामन दागदार हैं, वे आज एक हो रहे हैं' प्रधानमंत्री ने विपक्ष पर कसा तंज
रायपुर, प्रधानमंत्री नरेन्द्र मोदी शुक्रवार को छत्तीसगढ़ की राजधानी रायपुर पहुंचे। यहां...
হোজাইত নলা নিৰ্মাণৰ নামত ৰাইজক খোৱাইছে জ্বলা কলা
-হোজাইত নলা নিৰ্মানৰ নামত ৰাইজক খোৱাইছে জ্বলা কলা। বিগত 6 মাহ ধৰি হোজাইৰ 13 নং ৱাৰ্ডত চলি আছে নলা...
साइटिका दर्द में क्या खाना चाहिए | Diet For Sciatica Patient | कमर-कूल्हे, टांग की दबी नसों को खोले
साइटिका दर्द में क्या खाना चाहिए | Diet For Sciatica Patient | कमर-कूल्हे, टांग की दबी नसों को खोले
भडगाव : शेतकर्याचा मुलगा बनला मंञालयात सहकार अधिकारी अन धुळे जि. प. ला लेखाधिकारी.
शेतकर्याचा मुलगा बनला मंञालयात सहकार अधिकारी अन धुळे जि. प. ला लेखाधिकारी.
वाडे येथील विनय...