વઢવાણ વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો રોડ શો યોજાયો હતો. તેઓએ બાબાસાહેબ આંબેડકર ચોકમાં ફુલહાર કરી ડીજે સાથે રોડ શોનો પ્રારંભ કર્યો હતો.સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં આપના ઉમેદવાર માટે પંજાબના મુખ્યમંત્રીએ યોજાયેલા રોડ શોમાં આપના પાંચ કાર્યકર્તાઓના ખિસ્સા કપાયા હોવાની ઘટના સામે આવી છે. કોઈ અજાણ્યો ખિસ્સા કારતું ભીડનો લાભ લઈ ખિસ્સા કાપી ગયો હોવાની ચર્ચા છે. આપના કાર્યકર્તા દ્રારા આ મામલે પોલીસને અરજી આપવામાં આવી છે.આજે આંબેડકર ચોક ખાતેથી પંજાબના મુખ્યમંત્રી ભગવત માનનો રોડશો હતો. જેમાં પોલીસ સ્ટાફ પણ હાજર હતો છતાં લોકોના ખિસ્સા કપાતા ચકચાર મચી જવા પામી હતી. વઢવાણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર હિતેશ નાયકપરાના પ્રચાર માટે પંજાબના મુખ્યમંત્રી ભગવત માનનો રોડશો હતો. તે દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવત માનના રોડ શો દરમિયાન આપના ઉમેદવાર હિતેશ બજરંગ સહિતના આપના કાર્યકરોના ખિસ્સા કપાયા હોવાની વિગત સામે આવી છે. આ મામલે પોલીસમાં અરજી આપવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Modi, Shah, Akhilesh, Rahul, Madhavi Lata, Babri की जगह मिली जमीन पर क्या बोले Owaisi? Jamghat
PM Modi, Shah, Akhilesh, Rahul, Madhavi Lata, Babri की जगह मिली जमीन पर क्या बोले Owaisi? Jamghat
શિહોરી ખાતે મામલતદાર કચેરીમાં તાલુકા ફરીયાદ સ્વાગત કાર્યક્રમનું આયોજન કરાયું...!
શિહોરી ખાતે મામલતદાર કચેરીમાં તાલુકા ફરીયાદ સ્વાગત કાર્યક્રમનું આયોજન કરાયું...!
रूस और यूक्रेन के बीच जारी जंग को अब छह महीने होने जा रहे हैं
रूस और यूक्रेन के बीच जारी जंग को अब छह महीने होने जा रहे हैं. इस बीच रूसी सेना यूक्रेन के पूर्व...
Loudspeaker Ban Before Namaz LIVE : जुमे की नमाज से पहले लाउडस्पीकर बैन, मचा हड़कंप!| Breaking
Loudspeaker Ban Before Namaz LIVE : जुमे की नमाज से पहले लाउडस्पीकर बैन, मचा हड़कंप!| Breaking
વૃદાવન સોસાયટી ખાતે આઝાદીના અમૃત મહોત્સવની થીમ સાથે શ્રીજીની પ્રતિમાંની સ્થાપના
વૃદાવન સોસાયટી ખાતે આઝાદીના અમૃત મહોત્સવની થીમ સાથે શ્રીજીની પ્રતિમાંની સ્થાપના