વઢવાણ વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો રોડ શો યોજાયો હતો. તેઓએ બાબાસાહેબ આંબેડકર ચોકમાં ફુલહાર કરી ડીજે સાથે રોડ શોનો પ્રારંભ કર્યો હતો.સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં આપના ઉમેદવાર માટે પંજાબના મુખ્યમંત્રીએ યોજાયેલા રોડ શોમાં આપના પાંચ કાર્યકર્તાઓના ખિસ્સા કપાયા હોવાની ઘટના સામે આવી છે. કોઈ અજાણ્યો ખિસ્સા કારતું ભીડનો લાભ લઈ ખિસ્સા કાપી ગયો હોવાની ચર્ચા છે. આપના કાર્યકર્તા દ્રારા આ મામલે પોલીસને અરજી આપવામાં આવી છે.આજે આંબેડકર ચોક ખાતેથી પંજાબના મુખ્યમંત્રી ભગવત માનનો રોડશો હતો. જેમાં પોલીસ સ્ટાફ પણ હાજર હતો છતાં લોકોના ખિસ્સા કપાતા ચકચાર મચી જવા પામી હતી. વઢવાણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર હિતેશ નાયકપરાના પ્રચાર માટે પંજાબના મુખ્યમંત્રી ભગવત માનનો રોડશો હતો. તે દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવત માનના રોડ શો દરમિયાન આપના ઉમેદવાર હિતેશ બજરંગ સહિતના આપના કાર્યકરોના ખિસ્સા કપાયા હોવાની વિગત સામે આવી છે. આ મામલે પોલીસમાં અરજી આપવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
2024 Elections: Bengal से Bihar तक विपक्षी गठबंधन में फूट की खबर, चुनाव से पहले झटका | Aaj Tak
2024 Elections: Bengal से Bihar तक विपक्षी गठबंधन में फूट की खबर, चुनाव से पहले झटका | Aaj Tak
मंडणगड तालुक्यातील आंबेत पुलासाठी साखळी उपोषण
मंडणगड : तालुक्यातील व्यापारी वर्ग कोरोना महामारी व त्यानंतर नादुरुस्त असलेल्या आंबेत...
Shamlaji | મંદગતિની કામગીરીથી કંટાળ્યા સ્થાનિકો | construction | Gujarati Samachar
Shamlaji | મંદગતિની કામગીરીથી કંટાળ્યા સ્થાનિકો | construction | Gujarati Samachar
गिरीश महाजनांनी सांगितला नव्या मंत्रिपदाचा 'फॉर्म्युला' Girish Mahajan on Uddhav Thackeray |Politics
गिरीश महाजनांनी सांगितला नव्या मंत्रिपदाचा 'फॉर्म्युला' Girish Mahajan on Uddhav Thackeray |Politics