વઢવાણ વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો રોડ શો યોજાયો હતો. તેઓએ બાબાસાહેબ આંબેડકર ચોકમાં ફુલહાર કરી ડીજે સાથે રોડ શોનો પ્રારંભ કર્યો હતો.સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં આપના ઉમેદવાર માટે પંજાબના મુખ્યમંત્રીએ યોજાયેલા રોડ શોમાં આપના પાંચ કાર્યકર્તાઓના ખિસ્સા કપાયા હોવાની ઘટના સામે આવી છે. કોઈ અજાણ્યો ખિસ્સા કારતું ભીડનો લાભ લઈ ખિસ્સા કાપી ગયો હોવાની ચર્ચા છે. આપના કાર્યકર્તા દ્રારા આ મામલે પોલીસને અરજી આપવામાં આવી છે.આજે આંબેડકર ચોક ખાતેથી પંજાબના મુખ્યમંત્રી ભગવત માનનો રોડશો હતો. જેમાં પોલીસ સ્ટાફ પણ હાજર હતો છતાં લોકોના ખિસ્સા કપાતા ચકચાર મચી જવા પામી હતી. વઢવાણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર હિતેશ નાયકપરાના પ્રચાર માટે પંજાબના મુખ્યમંત્રી ભગવત માનનો રોડશો હતો. તે દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવત માનના રોડ શો દરમિયાન આપના ઉમેદવાર હિતેશ બજરંગ સહિતના આપના કાર્યકરોના ખિસ્સા કપાયા હોવાની વિગત સામે આવી છે. આ મામલે પોલીસમાં અરજી આપવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  মাজুলী জিলা ক্ৰিকেট সন্থাৰ বাৰ্ষিক সভা 
 
                      মাজুলী জিলা ক্ৰিকেট সন্থাৰ বাৰ্ষিক সভা.
মাজুলী কমলাবাৰীৰ ক্ৰিকেট পেভিলিয়ানত  গুৰুত্বপূৰ্ণ...
                  
   Breaking News: Sania Mirza से तलाक की खबरों के बीच Shoaib Malik ने फिर से की शादी | Sana Javed 
 
                      Breaking News: Sania Mirza से तलाक की खबरों के बीच Shoaib Malik ने फिर से की शादी | Sana Javed
                  
   સ્વ.શહીદ મેજર પ્રવીણભાઈ તુરીની યાદમાં "વૃદ્ધાશ્રમ દીકરા નું ઘર"ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો. 
 
                      સ્વ.શહીદ મેજર પ્રવીણભાઈ તુરીની યાદમાં "વૃદ્ધાશ્રમ દીકરા નું ઘર"ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો....
                  
   Ajit Pawar | अजित पवार मुख्यमंत्री व उपमुख्यमंत्र्यांची भेट घेण्याची शक्यता-TV9 
 
                      Ajit Pawar | अजित पवार मुख्यमंत्री व उपमुख्यमंत्र्यांची भेट घेण्याची शक्यता-TV9
                  
   NHPCৰ পানী নিয়ন্ত্ৰণ দায়িত্ব চৰকাৰে লৈছে- মন্ত্ৰী যোগেন মহন 
 
                      NHPCৰ প্ৰসংগত গুৰুত্বপূৰ্ণ মন্তব্য মন্ত্ৰী যোগেন মহনৰ। NHPCৰ পানী নিয়ন্ত্ৰণ কৰাৰ দায়িত্ব গ্ৰহণ...
                  
   
  
  
  
   
   
   
   
  