અવસર, લોકસાહીના સન્માનનો અવસર, 100% મતદાનનો ; - લોકસાહીના પર્વમા ભાગ લઇ મતદાન કરવાનો સંકલ્પ કરતા કોલેજના NSSના વિદ્યાર્થીઓ તથા KGBV ની વિદ્યાર્થીનીઓ અને મિડીયા કર્મીઓ ; - (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: 29; વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના લોકશાહીના અવસરને સાર્થક બનાવવાના હેતુસર ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી ધર્મેદ્રસિંહજી જાડેજાના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગના અધિકારીઓ, અને કર્મચારીઓ દ્વારા ડાંગ જિલ્લામા મહત્તમ મતદાન થાય તે હેતુસર મતદાન જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો કરવામા આવી રહ્યા છે. જે અતર્ગત ડાંગ જિલ્લા માહિતી કચેરીમા MCMC અને મિડીયા સેન્ટર કાર્યરત કરવામા આવ્યુ છે. અહીં જિલ્લાના મીડિયાકર્મીઓ, મતદાતાઓ, વિદ્યાર્થીઓ, તથા અભ્યાસુઓ આ મિડિયા સેન્ટરની મુલાકાત લઇ ચૂંટણીલક્ષી માહિતી પ્રાપ્ત કરી રહ્યા છે. ગતરોજ સરકારી વાણિજ્ય અને વિનીયન કોલેજના NSSના વિધ્યાર્થીઓ તેમજ કે. જી. બી. વી. આહવાની વિધ્યાર્થીનીઓ દ્વારા મિડીયા સેન્ટરની મુલાકાત લઇ ચૂંટણીલક્ષી માહિતી મેળવવામા આવી હતી. મિડીયા સેન્ટરની મુલાકાત લેવા આવેલ વિધ્યાર્થઓ દ્વારા વિધાનસભા-2022ની ચૂંટણીમા મોટી સંખ્યામા મતદાન થાય, અને લોકશાહીના પર્વમા સૌ કોઇ ભાગ લઇ પોતાના મતદાનનો ઉપયોગ કરે તે માટે સંકલ્પ લેવામા આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Karnataka Election 2023: कर्नाटक की राजनीति में क्यों प्रभावशाली है लिंगायत समुदाय, कितनी सीटों पर इसका दबदबा?
Karnataka Election 2023: कर्नाटक की राजनीति की अगर बात करें तो यहां लिंगायत और वोक्कालिगा...
જંબુસર બીએપીએસ દ્વારા મંદિરથી અક્ષરપુરુષોત્તમ મહારાજની શોભાયાત્રા નીકળી.
જંબુસર બીએપીએસ દ્વારા મંદિરથી અક્ષરપુરુષોત્તમ મહારાજની શોભાયાત્રા નીકળી.
गर्भवती महिलाओ को निशुल्क सोनोग्राफी का मिलेगा लाभ
जिले में मंगलवार को आयोजित हुए मुख्यमंत्री रोजगार उत्सव के दौरान मां वाउचर योजना का राज्यस्तरीय...
महाशिवरात्रि 26को,रोहा में निकलेगी देवों के देव महादेव की बारात(शोभायात्रा)।
आगामी 26फरवरी को महाशिवरात्रि, रोहा हिंदुस्तानी शिव मंदिर संचालन समिति के तत्वावधान में...
कार-बाइक का इंश्योरेंस करवाते समय कभी न भूलें ये चार बातें, वरना हो सकता है नुकसान
अगर आप दोपहिया या चार पहिया जैसे वाहन चलाते हैं, तो आपके लिए जरूरी हो जाता है कि आप सड़क एवं...