વાઘોડિયા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અશ્વિનભાઈ પટેલ નું જરોદ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ સર્જાયો છે ત્યારે ઉમેદવારો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ વાઘોડિયા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અશ્વિનભાઈ પટેલ દ્વારા જરૂર તો ખાતે પ્રચાર અર્થે ગયા હતા ત્યારે તેઓનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં આદિવાસીનું નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું