દેવગઢ બારીયા વિધાનસભામાં એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન થતા એનસીપીના ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હતી પરંતુ એનસીપીના ઉમેદવારે ફોર્મ ખેંચી લેતા એનસીપી અને કોંગ્રેસનો કોઈપણ ઉમેદવાર દેવગઢબારિયામાં ન હોવાથી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ચિંતા હતી કે મત કોને આપો તેવા સંજોગોમાં અપક્ષ ઉમેદવાર ભીમસિંહભાઈ મગનભાઈ પટેલ તેમણે પણ કોંગ્રેસમાંથી ટિકિટ માંગી હતી પરંતુ એનસીપીને ફાળે ટિકિટ હોવાથી એનસીપીએ તેમના ઉમેદવારને ટિકિટ આપી હતી પરંતુ ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોર ની સુચનાથી દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને માજી ધારાસભ્ય શ્રી વજુભાઈ પણદા સાહેબ અને કોંગ્રેસના તમામ આગેવાનો મળી આજથી અપક્ષ ઉમેદવારને સંપૂર્ણપણે ટેકો આપી કોંગ્રેસના તમામ નેતાઓ સાથે રહી પ્રચાર કરી અને જીતાડવાનો પ્રયાસ કરશે તેમ વજુભાઇ પણદા જણાવવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মমতা বেনাৰ্জীৰ নতুন জিলা ঘোষণাঃ বাহাৰমপুৰৰ পৰা বসীৰহাটলৈ, মুখ্যমন্ত্ৰীৰ ঘোষণা ৭খন নতুন জিলা
মমতা বেনাৰ্জীৰ নতুন জিলা ঘোষণাঃ বাহাৰমপুৰৰ পৰা বসীৰহাটলৈ, মুখ্যমন্ত্ৰীৰ ঘোষণা ৭খন নতুন জিলা...
উচ্চতৰ মাধ্যমিক পৰ্য্যায়ৰ ৰাজ্যিক পুৰস্কাৰ প্ৰাপ্ত কৃতি শিক্ষকৰ তালিকা ঘোষণা
আজি অসম চৰকাৰৰ শিক্ষা বিভাগৰ অধীনস্থ উচ্চতৰ মাধ্যমিক পৰ্য্যায়ৰ ৰাজ্যিক পৰ্য্যায়ৰ কৃতি শিক্ষকৰ...
आन्दोलन की रणनीति होंगी तैयार, उपचुनावों की आचार संहिता से पहले हो समस्याओं का समाधान- रामपाल जाट
देवधाम जोधपुरिया मंदिर प्रांगण में किसान महापंचायत के राष्ट्रीय अध्यक्ष रामपाल जाट ने किसानों को...