દેવગઢ બારીયા વિધાનસભામાં એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન થતા એનસીપીના ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હતી પરંતુ એનસીપીના ઉમેદવારે ફોર્મ ખેંચી લેતા એનસીપી અને કોંગ્રેસનો કોઈપણ ઉમેદવાર દેવગઢબારિયામાં ન હોવાથી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ચિંતા હતી કે મત કોને આપો તેવા સંજોગોમાં અપક્ષ ઉમેદવાર ભીમસિંહભાઈ મગનભાઈ પટેલ તેમણે પણ કોંગ્રેસમાંથી ટિકિટ માંગી હતી પરંતુ એનસીપીને ફાળે ટિકિટ હોવાથી એનસીપીએ તેમના ઉમેદવારને ટિકિટ આપી હતી પરંતુ ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોર ની સુચનાથી દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને માજી ધારાસભ્ય શ્રી વજુભાઈ પણદા સાહેબ અને કોંગ્રેસના તમામ આગેવાનો મળી આજથી અપક્ષ ઉમેદવારને સંપૂર્ણપણે ટેકો આપી કોંગ્રેસના તમામ નેતાઓ સાથે રહી પ્રચાર કરી અને જીતાડવાનો પ્રયાસ કરશે તેમ વજુભાઇ પણદા જણાવવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિયોદર વીમા એજન્ટો વિવિધ માગણી ને લઈ દેશ વ્યાપી અસહકાર આંદોલન તરફ વળ્યા
દિયોદર વીમા એજન્ટો વિવિધ માગણી ને લઈ દેશ વ્યાપી અસહકાર આંદોલન તરફ વળ્યા
हिंदू ही इस देश का कर्ताधर्ता:RSS प्रमुख डॉ भागवत ने कहा - देश में अच्छा हो या गड़बड़ श्रेय हिंदू समाज को
राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक डॉ. मोहन भागवत ने कहा कि अगले वर्ष संघ कार्य को सौ वर्ष पूरे...
ગોધરા શ્રી ગોવિંદ ગૂરુ યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાંModi@20 પુસ્તક વિશે સેમિનાર...
ગોધરા : શ્રી ગોવિંદ ગૂરુ યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં Modi@20 પુસ્તક વિશે...
સાવરકુંડલાના ઘનશ્યામ નગર ખાતે સિંહણનો હુમલો..., 3 વર્ષના બાળકને ફાડી ખાતી સિંહણ....!!
સાવરકુંડલાના ઘનશ્યામ નગર ખાતે સિંહણનો હુમલો..., 3 વર્ષના બાળકને ફાડી ખાતી સિંહણ....!!
રાજકોટઃ ભારતીય રેલ્વેની ટિકિટોનું ગેરકાયદે વેચાણ કરતી દેશવ્યાપી ગેંગનો પર્દાફાશ
રેલવેમાં ટિકિટનો ગેરકાયદેસર ધંધો લાંબા સમયથી ચાલી આવતી સમસ્યા છે, જે લાખો પ્રયાસો પછી પણ...