દેવગઢ બારીયા વિધાનસભામાં એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન થતા એનસીપીના ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હતી પરંતુ એનસીપીના ઉમેદવારે ફોર્મ ખેંચી લેતા એનસીપી અને કોંગ્રેસનો કોઈપણ ઉમેદવાર દેવગઢબારિયામાં ન હોવાથી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ચિંતા હતી કે મત કોને આપો તેવા સંજોગોમાં અપક્ષ ઉમેદવાર ભીમસિંહભાઈ મગનભાઈ પટેલ તેમણે પણ કોંગ્રેસમાંથી ટિકિટ માંગી હતી પરંતુ એનસીપીને ફાળે ટિકિટ હોવાથી એનસીપીએ તેમના ઉમેદવારને ટિકિટ આપી હતી પરંતુ ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોર ની સુચનાથી દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને માજી ધારાસભ્ય શ્રી વજુભાઈ પણદા સાહેબ અને કોંગ્રેસના તમામ આગેવાનો મળી આજથી અપક્ષ ઉમેદવારને સંપૂર્ણપણે ટેકો આપી કોંગ્રેસના તમામ નેતાઓ સાથે રહી પ્રચાર કરી અને જીતાડવાનો પ્રયાસ કરશે તેમ વજુભાઇ પણદા જણાવવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बूंदी डर्फ आधारित शोध में संपूर्ण प्रदेश में अव्वल रहते हुए कीर्तिमान स्थापित करेगा-सोलंकी
बूंदी। जिला शिक्षा व प्रशिक्षण संस्थान, बूंदी में तीन दिवसीय डर्फ जिलास्तरीय प्रभाग स्तरीय...
સુરેન્દ્રનગર ખેતીવાડી અધિકારીની કચેરીએ ખેડૂતો અર્ધનગ્ન થઇ સુત્રોચ્ચાર સાથે ખેતીવાડી અધિકારી કચેરીએ હલ્લાબોલ કર્યો
સુરેન્દ્રનગર ખેતીવાડી અધિકારીની કચેરીએ ખેડૂતો અર્ધનગ્ન થઇ સુત્રોચ્ચાર સાથે ખેતીવાડી અધિકારી...
આટકોટ ગાયત્રી નગર માં તુલસી વિવાહ આયોજન કરવામાં આવ્યું
આટકોટ ગાયત્રી નગર માં તુલસી વિવાહ આયોજન કરવામાં આવ્યું
जब बीच डिबेट में Supriya Shrinate ने बोला 'सखी सइयां तो खूबई कमात है...' | NDA | INDIA | BJP
जब बीच डिबेट में Supriya Shrinate ने बोला 'सखी सइयां तो खूबई कमात है...' | NDA | INDIA | BJP
संत मुकाबाबा की नगरी तिगांव से निकलेगी मां जाम नदी संरक्षण एवं सर्वजन यात्रा का
पांढुरना विकासखंड के ग्राम तिगांव संत मुकाबाबा की नगरी से मां जाम नदी संरक्षण एवं ...