દેવગઢ બારીયા વિધાનસભામાં એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન થતા એનસીપીના ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હતી પરંતુ એનસીપીના ઉમેદવારે ફોર્મ ખેંચી લેતા એનસીપી અને કોંગ્રેસનો કોઈપણ ઉમેદવાર દેવગઢબારિયામાં ન હોવાથી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ચિંતા હતી કે મત કોને આપો તેવા સંજોગોમાં અપક્ષ ઉમેદવાર ભીમસિંહભાઈ મગનભાઈ પટેલ તેમણે પણ કોંગ્રેસમાંથી ટિકિટ માંગી હતી પરંતુ એનસીપીને ફાળે ટિકિટ હોવાથી એનસીપીએ તેમના ઉમેદવારને ટિકિટ આપી હતી પરંતુ ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોર ની સુચનાથી દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને માજી ધારાસભ્ય શ્રી વજુભાઈ પણદા સાહેબ અને કોંગ્રેસના તમામ આગેવાનો મળી આજથી અપક્ષ ઉમેદવારને સંપૂર્ણપણે ટેકો આપી કોંગ્રેસના તમામ નેતાઓ સાથે રહી પ્રચાર કરી અને જીતાડવાનો પ્રયાસ કરશે તેમ વજુભાઇ પણદા જણાવવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AAP પર BJPનો મોટો આરોપ, કહ્યું- પંજાબ ચૂંટણીમાં કમાયા મોટા પૈસા
રાજધાની દિલ્હીમાં દારૂની નીતિને લઈને ચાલી રહેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ભાજપે આમ આદમી...
Breaking News: Manipur में म्यांमार के रास्ते दाखिल हुए कुकी उग्रवादी, खुफिया एजेंसियों का अलर्ट
Breaking News: Manipur में म्यांमार के रास्ते दाखिल हुए कुकी उग्रवादी, खुफिया एजेंसियों का अलर्ट
અમરેલી જિલ્લા માં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કઈ વિધાનસભા માં કેટલા ફોર્મ ભરાયા
વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ માટે ઉમેદવારી કરવાના અંતિમ દિવસે ૧૦૦ મળીને જિલ્લામાં કુલ ૧૧૯ ફોર્મ...