લઈને રાજકારણ ગરમાયુ છે. ત્યારે સુરતમાં સુરતમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રોડ શોમાં પથ્થરમારો થતા ભાગદોડ મચી ગઈ હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે તેના પ્રચાર માટે અરવિંદ કેજરીવાલ સુરત આવ્યા હતા. આ દરમિયાન સુરતના રોડ શો પથ્થરમારો થયો હતો. જંગી મેદની વચ્ચે પથ્થરો ઉડતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જે બાદ સુરતના કતારગામમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને મનપાના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अब अंतरिक्ष में फहराया तिरंगा
15 अगस्त 2018 को प्रधान मंत्री नरेंद्र मोदी ने घोषणा की थी कि भारत के स्वतंत्रता के 75वें वर्ष के...
આ છે રામ મંદિરમાં રામલલાની બીજી મૂર્તિ
Ayodhya Ram Mandir: राम મંદિરના ગર્ભ ગૃહમાં રામલલાની મૂર્તિ સ્થાપિત કરવા ત્રણ મૂર્તિ બનાવાઈ હતી....
તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ યોજાયો
જ્યોતિ વિદ્યાલય, ખેડબ્રહ્મા વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો....... સંતશ્રી નથુરામબાપા જ્યોતિ...
Breaking News: CAA पर बयान के बाद CM Kejriwal के घर के बाहर हिंदू शरणार्थियों का प्रदर्शन
Breaking News: CAA पर बयान के बाद CM Kejriwal के घर के बाहर हिंदू शरणार्थियों का प्रदर्शन
શું સસંદમા હિંદુ ધર્મ વિશેના સ્ટેટમેન્ટ આપીને રાહુલ ગાંધી ગુજરાતની ભોળી જનતાનું દિલ જીતી શકશે? અયોધ્યાની જેમ ગુજરાતમાં ભાજપની ભૂંડી હાર થશે: રાહુલ ગાંધી
રાહુલ ગાંધી અમદાવાદમાં કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને સંબંધી રહ્યા છે.....