લઈને રાજકારણ ગરમાયુ છે. ત્યારે સુરતમાં સુરતમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રોડ શોમાં પથ્થરમારો થતા ભાગદોડ મચી ગઈ હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે તેના પ્રચાર માટે અરવિંદ કેજરીવાલ સુરત આવ્યા હતા. આ દરમિયાન સુરતના રોડ શો પથ્થરમારો થયો હતો. જંગી મેદની વચ્ચે પથ્થરો ઉડતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જે બાદ સુરતના કતારગામમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને મનપાના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ভাৰতৰত্ন ড০ ভূপেন হাজৰিকাৰ একাদশ মৃত্যু বাৰ্ষিকী উপলক্ষে তিনিচুকীয়া জিলা প্ৰশাসনৰ শ্ৰদ্ধাঞ্জলি জ্ঞাপন
ভাৰতৰত্ন ড০ ভূপেন হাজৰিকাৰ একাদশ মৃত্যু বাৰ্ষিকী উপলক্ষে তিনিচুকীয়া জিলা প্ৰশাসনে মহান...
कार्तिक_भील_हत्याकांड मामले को लेकर आसाम के निर्दलीय लोक सभा सांसद Naba Kumar Sarania जी
कार्तिक_भील_हत्याकांड मामले को लेकर आसाम के निर्दलीय लोक सभा सांसद Naba Kumar Sarania जी
তিনিচুকীয়াৰ ফিল'বাৰী আমগুৰিত গোৰ্খা মহিলাসকলৰ তীজ উৎসৱ উদযাপন
গোৰ্খা সম্প্ৰদায়ৰ মহিলা সকলে পালন কৰা এক অন্যতম উৎসৱ হৈছে তীজ উৎসৱ ।
দুদিনীয়াকৈ পালন কৰা এই...
દીપ ગ્રાફિકને બેસ્ટ ગ્રાફિક્સનો એવોર્ડ આપવામાં આવ્યો વસંત મસાલા દ્વારા...
ઝાલોદ નગરના રોજગારની દ્રષ્ટિએ એક માત્ર ફેક્ટરી વસંત મસાલા દ્વારા ૫૦ વર્ષ પૂર્ણ કરવાના આવતાં તેમને...