દસાડા વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં હવે ગરબાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. જેમાં યુવાધન વિવિધ ચોકમાં ડીજેના તાલે ગરબે ઘૂમી પાર્ટીનો પ્રચાર કરતા નજરે પડ્યાં હતા.સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ, ચોટીલા, લીંબડી, દસાડા અને ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા સીટ મળી પાંચેય વિધાનસભા સીટ પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો જંગ જામ્યો છે. અને હાલમાં ભાજપ, કોંગ્રેસ અને આપનો ચૂંટણી પ્રચાર એની ચરમસિમાએ છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ વિધાનસભા સીટ પર વઢવાણ સીટ ભાજપના ફાળે અને બાકીની ચારેય સીટો કોંગ્રેસના ખાતામાં ગઇ હતી.બાદમાં લીંબડી અને ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા સીટ પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. આથી છેલ્લે સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ વિધાનસભા સીટમાં વઢવાણ, લીંબડી અને ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા સીટ ભાજપના ખાતામાં અને દસાડા અને ચોટીલા વિધાનસભા સીટ કોંગ્રેસના ફાળે ગઇ હતી. ત્યારે દસાડા વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં હવે ગરબાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. જેમાં યુવાધન વિવિધ ચોકમાં ડીજેના તાલે ગરબે ઘૂમી પાર્ટીનો પ્રચાર કરતા નજરે પડ્યાં હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  इन्फंट इंडियातील विद्यार्थ्यांना खाऊ वाटप 
 
                      बीड शहरातील युवा नेते तथा सामाजिक कार्यकर्ते राधेश्याम भैया गुरुखुदे, यांचा वाढदिवस इन्फंट ऑफ...
                  
   ED के शिकंजे में फंसे Raj Kundra हैं कई सौ करोड़ के मालिक, IPL टीम से लेकर रियल एस्टेट तक फैला है बिजनेस 
 
                      नई दिल्ली। अभिनेत्री शिल्पा शेट्टी के पति राज कुंद्रा एक बार सुर्खियों में छाए हुए हैं।...
                  
   निम्बाहेड़ा किराना एव खाद्य व्यापार संघ के अध्यक्ष आशीष अग्रवाल ने आगामी दो वर्ष के लिए नवीन कार्यकारिणी की घोषणा की 
 
                       निम्बाहेड़ा
फ़रीद खान
निंबाहेड़ा किराना एवम खाद्य व्यापार संघ के अध्यक्ष आशीष अग्रवाल ने...
                  
   ಗಾಂಧೀಜಿ, ನೆಹರು ಮೀಸಲಾತಿ ವಿರೋಧಿಗಳಾದ್ದರು - ನಟ ಚೇತನ್ ಅಹಿಂಸಾ  
 
                      ಮೀಸಲಾತಿ ನೀಡುವಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಹಾಗೂ ಬಿಜೆಪಿ ಪಕ್ಷಗಳ ಕೊಡುಗೆ ಶೂನ್ಯವಾಗಿದೆ. ಮಹಾತ್ಮ ಗಾಂಧೀಜಿ, ಜವಹರಲಾಲ್ ನೆಹರು...
                  
   
  
  
  
  