ધોળીધજા ડેમમાં અજાણ્યા વ્યક્તિની લાશ તરતી હોવાની માહિતી સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના જાણકારી આપવામાં આવતા તેઓ તાત્કાલિક અસરે ધોળીધજા ડેમ ખાતે દોડી ગયા હતા.આ તરતી હાલતમાં લાશને બહાર કાઢી હતી. લાશ અંગેની જાણકારી સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસ સ્ટેશને આપતા પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને તપાસ હાથ ધરી રહી છે. આ લાશ ડેમમાંથી મળી આવી છે. ત્યારે આ લાશ કોની છે ? અને આત્મહત્યા કરી છે ? કે કોઈ આ ડેડ બોડી ડેમમાં નાખી ગયું છે ? જેની પણ તપાસ હાલમાં પોલીસે હાથ ધરી છે. લાશનો કબજો મેળવી અને હાલમાં સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शेतकऱ्यांना सरसकट नुकसान भरपाई देण्यात यावी यासाठी शेतकरी संघटनेच्या वतीने मोर्चा काढण्यात आला
शेतकऱ्यांना सरसकट नुकसान भरपाई देण्यात यावी यासाठी शेतकरी संघटनेच्या वतीने मोर्चा काढण्यात आला
છેતરાયેલા કર્મચારીઓએ જૂનુ સચિવાલય ઘેર્યુ છે. મહામંડળ અને સંયુક્ત મોરચાના હોદ્દેદારો કાર્યાલયમા નથી
છેતરાયેલા કર્મચારીઓએ જૂનુ સચિવાલય ઘેર્યુ છે. મહામંડળ અને સંયુક્ત મોરચાના હોદ્દેદારો કાર્યાલયમા નથી
ડોક્ટર પોતાની ફરજ પર બેદરકારી દાખવે એટલે દર્દીઓ ના જીવ જોખમમાં જોવા મળે છે
ડોક્ટર પોતાની ફરજ પર બેદરકારી દાખવે એટલે દર્દીઓ ના જીવ જોખમમાં જોવા મળે છે
ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરા સાહેબનું સન્માન કરતા સલાયા શહેર ભાજપ મહામંત્રી શ્રી લાલજીભાઈ ભૂવા
ખંભાળિયા ભાણવડ વિધાન સભાના લોકપ્રિય ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરા સાહેબનું સન્માન...
पत्रकारिता में तथ्यों और गहराई में जाकर कार्य करने की आवश्यकता है - अरविंद थोरी
हमें पढ़ने योग्य लिखा जाए और लिखने योग्य कार्य किया जाए की जरूरत है।पत्रकारिता में तथ्य और गहराई...