ધોળીધજા ડેમમાં અજાણ્યા વ્યક્તિની લાશ તરતી હોવાની માહિતી સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના જાણકારી આપવામાં આવતા તેઓ તાત્કાલિક અસરે ધોળીધજા ડેમ ખાતે દોડી ગયા હતા.આ તરતી હાલતમાં લાશને બહાર કાઢી હતી. લાશ અંગેની જાણકારી સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસ સ્ટેશને આપતા પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને તપાસ હાથ ધરી રહી છે. આ લાશ ડેમમાંથી મળી આવી છે. ત્યારે આ લાશ કોની છે ? અને આત્મહત્યા કરી છે ? કે કોઈ આ ડેડ બોડી ડેમમાં નાખી ગયું છે ? જેની પણ તપાસ હાલમાં પોલીસે હાથ ધરી છે. લાશનો કબજો મેળવી અને હાલમાં સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Earthquake In MP/CG: मध्य प्रदेश और छत्तीसगढ़ में भूकंप के झटके, 4.1 मापी गई तीव्रता
छत्तीसगढ़ के अंबिकापुर संभाग मुख्यालय अंबिकापुर में सुबह करीब 10:30 बजे भूकंप के तेज...
અમરેલી જિલ્લાના વિજપડી ગામમાં આજરોજ સુદર્શન નેત્રાલય દ્વારા નેત્ર નિદાન કેમ્પ યોજાયો
અમરેલી જિલ્લાના વિજપડી ગામમાં આજરોજ સુદર્શન નેત્રાલય અમરેલી દ્વારા નેત્ર નિદાન કેમ્પ યોજાયો....
iQOO Neo 9s Pro की स्पेसिफिकेशन डिटेल आई सामने, 120w फास्ट चार्जिंग और पावरफुल चिपसेट के साथ होगा लॉन्च
iQOO Neo 9s Pro फोन को लॉन्च से पहले चाइना 3c सर्टिफिकेशन साइट पर कुछ स्पेक्स के साथ लिस्ट किया...
Eknath Shinde : याकूब मेमन कबर प्रकरणावरून Uddhav Thackeray यांना काय ऐकवलं?| Shiv Sena
Eknath Shinde : याकूब मेमन कबर प्रकरणावरून Uddhav Thackeray यांना काय ऐकवलं?| Shiv Sena
આમ આદમી પાર્ટી દ્વારા વધુ સાત ઉમેદવારો ના નામ જાહેર કરાયા..
આમ આદમી પાર્ટી દ્વારા આજે વધુ સાત ઉમેદવાર નામ જાહેર કર્યા..