ધોળીધજા ડેમમાં અજાણ્યા વ્યક્તિની લાશ તરતી હોવાની માહિતી સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના જાણકારી આપવામાં આવતા તેઓ તાત્કાલિક અસરે ધોળીધજા ડેમ ખાતે દોડી ગયા હતા.આ તરતી હાલતમાં લાશને બહાર કાઢી હતી. લાશ અંગેની જાણકારી સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસ સ્ટેશને આપતા પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને તપાસ હાથ ધરી રહી છે. આ લાશ ડેમમાંથી મળી આવી છે. ત્યારે આ લાશ કોની છે ? અને આત્મહત્યા કરી છે ? કે કોઈ આ ડેડ બોડી ડેમમાં નાખી ગયું છે ? જેની પણ તપાસ હાલમાં પોલીસે હાથ ધરી છે. લાશનો કબજો મેળવી અને હાલમાં સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
উত্তৰাখণ্ডত বিপদৰ চিন ভংগ গংগাৰ, হৰিদ্বাৰত সতৰ্কতা
উত্তৰাখণ্ডৰ দেৱপ্ৰয়াগত দেওবাৰে ৰাজ্যৰ বহু ঠাইত ধাৰাসাৰ বৰষুণৰ ফলত বিপদৰ চিন অতিক্ৰম কৰিলে গংগা...
ભરૂચ જિલ્લામાં આશા વર્કર બહેનોનું સરકાર દ્રારા કરવામાં આવી રહ્યુ છે આર્થિક શોષણ
ભરૂચ જિલ્લામાં આશા વર્કર બહેનોનું સરકાર દ્રારા કરવામાં આવી રહ્યુ છે આર્થિક શોષણ
Bihar Politics: 'लेना न देना...', RJD के मेनिफेस्टो पर ये क्या बोल गए JDU नेता
RJD Manifesto राष्ट्रीय जनता दल (RJD) ने शनिवार को लोकसभा चुनाव के मद्देनजर अपना घोषणा पत्र...
ट्रायल में चयनित खिलाड़ी 18वीं जूनियर राज्य स्तरीय प्रतियोगिता भीनमाल में करेंगे जिले का प्रतिनिधित्व
ट्रायल में चयनित खिलाड़ी 18वीं जूनियर राज्य स्तरीय प्रतियोगिता भीनमाल में करेंगे जिले का...
સાવલીમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાબાદ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાહેરસભા યોજી
સાવલીમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાબાદ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાહેરસભા યોજી