ધોળીધજા ડેમમાં અજાણ્યા વ્યક્તિની લાશ તરતી હોવાની માહિતી સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના જાણકારી આપવામાં આવતા તેઓ તાત્કાલિક અસરે ધોળીધજા ડેમ ખાતે દોડી ગયા હતા.આ તરતી હાલતમાં લાશને બહાર કાઢી હતી. લાશ અંગેની જાણકારી સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસ સ્ટેશને આપતા પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને તપાસ હાથ ધરી રહી છે. આ લાશ ડેમમાંથી મળી આવી છે. ત્યારે આ લાશ કોની છે ? અને આત્મહત્યા કરી છે ? કે કોઈ આ ડેડ બોડી ડેમમાં નાખી ગયું છે ? જેની પણ તપાસ હાલમાં પોલીસે હાથ ધરી છે. લાશનો કબજો મેળવી અને હાલમાં સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
संभाजीनगरमध्ये ३ ऑगस्ट रोजी विद्रोही चळवळीतर्फे मराठी भाषा व संस्कृती बचाव परिषद होणार*
संयुक्त महाराष्ट्र चळवळीच्या अभूतपूर्व लढ्यातून बनलेले महाराष्ट्र हे संविधानिक राज्य आहे....
দৃশ্যটো নুমলীগড়ৰ দৈগ্ৰোঙ নৈৰ। নুমলীগড়ৰ সুন্দৰপুৰৰ পৰা শ্যামৰাইপুৰলৈ যাবলৈ ৰাইজৰ বাবে আজিও নিৰ্মাণ ন'হল এখন দলং।
হয় দেশ স্বাধীন হোৱাৰ ৭৫ বছৰ হ'ল, কিন্তু আজিও বিদ্যালয়লৈ আহিব লগা হৈছে টিউবৰ সহায়ত। আৰু এইয়াই...
વાડોલા ગામે વીજ કર્મી પર હુમલો ! બે શખ્સ સામે ફરિયાદ નોંધાઈ..
ખંભાત તાલુકાના વાડોલા ગામે વીજ ગ્રાહકના ઘરમાં ડીમલાઈટ હોવાથી તેના નિરાકરણ માટે કર્મચારી ગયો...
શ્રાવણ માસનો પ્રથમ સોમવાર આજે દર્શન કરો ટપકેશ્વર મહાદેવના
શ્રાવણ માસનો પ્રથમ સોમવાર આજે દર્શન કરો ટપકેશ્વર મહાદેવના