ધોળીધજા ડેમમાં અજાણ્યા વ્યક્તિની લાશ તરતી હોવાની માહિતી સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના જાણકારી આપવામાં આવતા તેઓ તાત્કાલિક અસરે ધોળીધજા ડેમ ખાતે દોડી ગયા હતા.આ તરતી હાલતમાં લાશને બહાર કાઢી હતી. લાશ અંગેની જાણકારી સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસ સ્ટેશને આપતા પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને તપાસ હાથ ધરી રહી છે. આ લાશ ડેમમાંથી મળી આવી છે. ત્યારે આ લાશ કોની છે ? અને આત્મહત્યા કરી છે ? કે કોઈ આ ડેડ બોડી ડેમમાં નાખી ગયું છે ? જેની પણ તપાસ હાલમાં પોલીસે હાથ ધરી છે. લાશનો કબજો મેળવી અને હાલમાં સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ঘিলামৰাৰ আশ্ৰয় শিবিৰৰ শতাধিক পৰিয়ালক সাহায্য বিতৰণ অসম প্ৰদেশ কংগ্ৰেছ কমিটিৰ সম্পাদক পদ্মলোচন দলে
ঘিলামৰাৰ আশ্ৰয় শিবিৰৰ শতাধিক পৰিয়ালক সাহায্য বিতৰণ অসম প্ৰদেশ কংগ্ৰেছ কমিটিৰ সম্পাদক পদ্মলোচন...
ભાજપ અને શિંદે જૂથ વચ્ચે વિભાગોના વિભાજનની ફોર્મ્યુલા ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે કેબિનેટ વિસ્તરણ
મહારાષ્ટ્રમાં સરકાર બન્યાને લગભગ એક મહિનો થવા જઈ રહ્યો છે, પરંતુ હજુ સુધી શિંદે સરકારનું પ્રથમ...
Rajkot માં ચૂંટણી પહેલા જામ્યો જંગ, ગોંડલ બેઠક પર બે બાપુની લડાઈ | VTV Gujarati
Rajkot માં ચૂંટણી પહેલા જામ્યો જંગ, ગોંડલ બેઠક પર બે બાપુની લડાઈ | VTV Gujarati
पन्ना के लव कुश वाटिका में किया गया नारी सम्मान योजना का शुभारंभ
आज दिनांक मध्य प्रदेश के पूर्व मुख्यमंत्री एवं प्रदेश अध्यक्ष माननीय कमलनाथ जी के द्वारा...
पातूर येथील नानासाहेब वाडा दुरवस्था, पुरातन विभाग चे दुर्लक्ष.
पातूर येथील नानासाहेब वाडा दुरवस्था, पुरातन विभाग चे दुर्लक्ष.