ધોળીધજા ડેમમાં અજાણ્યા વ્યક્તિની લાશ તરતી હોવાની માહિતી સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના જાણકારી આપવામાં આવતા તેઓ તાત્કાલિક અસરે ધોળીધજા ડેમ ખાતે દોડી ગયા હતા.આ તરતી હાલતમાં લાશને બહાર કાઢી હતી. લાશ અંગેની જાણકારી સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસ સ્ટેશને આપતા પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને તપાસ હાથ ધરી રહી છે. આ લાશ ડેમમાંથી મળી આવી છે. ત્યારે આ લાશ કોની છે ? અને આત્મહત્યા કરી છે ? કે કોઈ આ ડેડ બોડી ડેમમાં નાખી ગયું છે ? જેની પણ તપાસ હાલમાં પોલીસે હાથ ધરી છે. લાશનો કબજો મેળવી અને હાલમાં સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
प्राचीन मंदिर श्री बाबड़ी के बालाजी बजरंग नगर में माँ भगवती जागरण 30 को
हिंदू नववर्ष विक्रम संवत 2082 एवं नवरात्रा पावन पर्व पर हर वर्ष की भांति इस वर्ष भी प्राचीन मंदिर...
Virat Kohli 29th Hundred: विराट कोहली ने खत्म किया सूखा...1677 दिनों बाद विदेशी धरती पर जड़ा शतक
Virat Kohli 29th Hundred: Team India के स्टार बल्लेबाज Virat Kohli ने West Indies के खिलाफ टेस्ट...
દિયોદર સનાદર મીની અંબાજી માં માનવ મહેરામણ ઉમટયો
દિયોદર સનાદર મીની અંબાજી માં માનવ મહેરામણ ઉમટયો
असद की मुश्किलें बढ़ी, पहले देश छूटा अब पत्नी अस्मा ने भी छोड़ा साथ; रूस की अदालत में दी अर्जी
नई दिल्ली। सीरिया के अपदस्थ राष्ट्रपति बशर अल-असद की पत्नी अस्मा अल-असद ने अदालत में तलाक के...
BHANVAD ભાણવડમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ફલેગમાર્ચ યોજાઈ 08 11 2022
BHANVAD ભાણવડમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ફલેગમાર્ચ યોજાઈ 08 11 2022