ધોળીધજા ડેમમાં અજાણ્યા વ્યક્તિની લાશ તરતી હોવાની માહિતી સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના જાણકારી આપવામાં આવતા તેઓ તાત્કાલિક અસરે ધોળીધજા ડેમ ખાતે દોડી ગયા હતા.આ તરતી હાલતમાં લાશને બહાર કાઢી હતી. લાશ અંગેની જાણકારી સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસ સ્ટેશને આપતા પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને તપાસ હાથ ધરી રહી છે. આ લાશ ડેમમાંથી મળી આવી છે. ત્યારે આ લાશ કોની છે ? અને આત્મહત્યા કરી છે ? કે કોઈ આ ડેડ બોડી ડેમમાં નાખી ગયું છે ? જેની પણ તપાસ હાલમાં પોલીસે હાથ ધરી છે. લાશનો કબજો મેળવી અને હાલમાં સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સમગ્ર ગુજરાતમાં માલધારી સમાજના બંધને સમર્થન લોકો દુધને રસ્તા પર ફેકીને નષ્ટ કરતા જોવા મળ્યા
સમગ્ર ગુજરાતમાં માલધારી સમાજના બંધને સમર્થન લોકો દુધને રસ્તા પર ફેકીને નષ્ટ કરતા જોવા મળ્યા
છોટાઉદેપુર જિલ્લા કલા મહાકુંભમાં પાવી જેતપુરની શ્રીમતી વી.આર.શાહ સાર્વજનિક હાઈસ્કૂલ મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું.
છોટાઉદેપુર જિલ્લા કલા મહાકુંભમાં પાવી જેતપુરની શ્રીમતી વી.આર.શાહ સાર્વજનિક હાઈસ્કૂલ મોખરાનું...
ટીબીના દર્દીઓને પોષણ સહાય કીટ વિતરણ કરાઈ
jashvantgadh ખાતે “પ્રધાનમંત્રી ટી.બી.મુક્ત ભારત"અંતર્ગત ટી.બી. ના દર્દીઓને પોષણ સહાય કીટ...
शिक्षा मंत्री ने किया 1 करोड़ 61 लाख रुपए से निर्मित 2 सड़कों का लोकार्पण
शिक्षा एवं पंचायती राज मंत्री मदन दिलावर ने शुक्रवार को विधानसभा क्षेत्र रामगंजमंडी में एक करोड़...
बाल विवाह की रोकथाम के लिए नियंत्रण कक्ष स्थापित
विभिन्न अवसरों पर होने वाले बाल विवाह आयोजनों की प्रभावी रोकथाम के लिए प्रभावी मोनिटरिंग एवं...