વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન આડે માત્ર 4 દિવસ બાકી છે. ત્યારે આજે ભાજપ અને કોંગ્રેસ ખરાખરીના પ્રચારમાં ઉતરશે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપનો ઝંઝાવતી પ્રચાર કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રિ રોકાણ પણ સુરતમાં કરવાના છે. બીજી તરફ કેજરીવાલ પણ સુરત જંગમાં કુદી પડ્યાં છે. તેઓ પણ રાત્રિ રોકાણ કરવાના છે. આજે કેજરીવાલ મીડિયાને સંબોધન કરતા કહ્યું કે, ગુજરાતમાં આપની સરકાર બને છે અને અમારો લેખિતમાં દાવો છે. અમે જૂની પેન્શન યોજના લાગુ કરીશું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટનો દૂરઉપયોગ કરી આચરવામાં આવી છેતરપિંડી, જુઓ વીડિયો
સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટનો દૂરઉપયોગ કરી આચરવામાં આવી છેતરપિંડી, જુઓ વીડિયો
2024 Elections: UP की 8 सीटों पर पहले चरण में होना है मतदान, बड़े नेताओं के चुनाव लड़ने पर सस्पेंस
2024 Elections: UP की 8 सीटों पर पहले चरण में होना है मतदान, बड़े नेताओं के चुनाव लड़ने पर सस्पेंस
ભવનાથ તળેટી ખાતે પવિત્ર વિસર્જનકુંડમાં 600 થી વધારે ગણપતિજી ની મૂર્તિ નું વિસર્જન કરાયું.
ભવનાથ તળેટી ખાતે પવિત્ર વિસર્જનકુંડમાં 600 થી વધારે ગણપતિજી ની મૂર્તિ નું વિસર્જન કરાયું.
સરદાનગર માં નવા બની રહેલ ફ્લેટ માં કલરકામ કરનાર એમ.પી શ્રમિક નું ચોથા માળેથી નીચે પટકાતા જીવ ગુમાવ્ય
સરદાનગર માં નવા બની રહેલ ફ્લેટ માં કલરકામ કરનાર એમ.પી શ્રમિક નું ચોથા માળેથી નીચે પટકાતા જીવ ગુમાવ્ય
દિયોદર AAP ઉમેદવાર ભેમાભાઈ ચૌધરી નું નિવેદન ...
ત્રણ દિવસ થી અસામાજિક તત્વો દ્વારા ખોટા મેસેજ વાયરલ કર્યા હોવાનો આક્ષેપ....
AAP ના...