વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન આડે માત્ર 4 દિવસ બાકી છે. ત્યારે આજે ભાજપ અને કોંગ્રેસ ખરાખરીના પ્રચારમાં ઉતરશે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપનો ઝંઝાવતી પ્રચાર કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રિ રોકાણ પણ સુરતમાં કરવાના છે. બીજી તરફ કેજરીવાલ પણ સુરત જંગમાં કુદી પડ્યાં છે. તેઓ પણ રાત્રિ રોકાણ કરવાના છે. આજે કેજરીવાલ મીડિયાને સંબોધન કરતા કહ્યું કે, ગુજરાતમાં આપની સરકાર બને છે અને અમારો લેખિતમાં દાવો છે. અમે જૂની પેન્શન યોજના લાગુ કરીશું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદના સાંસદ અને પુર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરે 57મા જન્મ દિવસની કાર્યકર્તાઓ સાથે કરી ઉજવણી
દાહોદના સાંસદ અને પુર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરે 57મા જન્મ દિવસની કાર્યકર્તાઓ સાથે કરી...
Breaking News: Bihar में फुटपाथ पर चाय बेचने वाले लड़के ने किया कमाल | Aaj Tak News
Breaking News: Bihar में फुटपाथ पर चाय बेचने वाले लड़के ने किया कमाल | Aaj Tak News
થરા કોલેજ દ્વારા યુવા રોજગારલક્ષી તાલીમનું આયોજન કરવામાં આવ્યું.
થરા કોલેજમાં ટાટા કંસલટન્સી સર્વિસ દ્વારા યુવા રોજગારલક્ષી તાલીમનું આયોજન કરવામાં આવ્યું.
...
Twitter का नाम X रखने पर Elon Musk को करना पड़ सकता है कानूनी अड़चनों का सामना, जानिए क्या है पूरा मामला
नई दिल्ली, बिजनेस डेस्क। दुनिया के सबसे अमीर व्यक्ति एलन मस्क ने अपने सोशल मीडिया प्लेटफॉर्म...
Vajpayee के विपक्ष में जाते ही Ashwini Vaishnaw उनके पीछे क्यों चल दिए?
Vajpayee के विपक्ष में जाते ही Ashwini Vaishnaw उनके पीछे क्यों चल दिए?