વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન આડે માત્ર 4 દિવસ બાકી છે. ત્યારે આજે ભાજપ અને કોંગ્રેસ ખરાખરીના પ્રચારમાં ઉતરશે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપનો ઝંઝાવતી પ્રચાર કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રિ રોકાણ પણ સુરતમાં કરવાના છે. બીજી તરફ કેજરીવાલ પણ સુરત જંગમાં કુદી પડ્યાં છે. તેઓ પણ રાત્રિ રોકાણ કરવાના છે. આજે કેજરીવાલ મીડિયાને સંબોધન કરતા કહ્યું કે, ગુજરાતમાં આપની સરકાર બને છે અને અમારો લેખિતમાં દાવો છે. અમે જૂની પેન્શન યોજના લાગુ કરીશું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગાંધીધામ મધ્યે દિલ્હી ના યશ્વી મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબ નો ભવ્ય રોડ શો યોજાયો#google
ગાંધીધામ મધ્યે દિલ્હી ના યશ્વી મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબ નો ભવ્ય રોડ શો યોજાયો#google
ৰহমৰীয়া গৰাখহনীয়া প্ৰতিৰোধ সংগ্ৰাম মঞ্চ উপদেষ্টা হৰকান্ত গগৈ বিয়োগ
ৰহমৰীয়া গৰাখহনীয়া প্ৰতিৰোধ সংগ্ৰাম মঞ্চ উপদেষ্টা বিয়োগ
চাবুৱা , ৫ আগষ্ট : ৰহমৰীয়া...
Breaking News: SDM को थप्पड़ जड़ने का आरोपी नरेश मीणा गिरफ्तार, गांव में जमकर हुआ बवाल | Rajasthan
Breaking News: SDM को थप्पड़ जड़ने का आरोपी नरेश मीणा गिरफ्तार, गांव में जमकर हुआ बवाल | Rajasthan