દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભુવાલ ગામે આવેલ જંગલમાં કોઈ અજાણી સ્ત્રીએ તાજુ જન્મેલ બાળકને ત્યજી દેવાતાં બાળકનું મોત નીપજતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંતા પોલીસે તપાસ હાથ ધરી છે. ગત તા.૨૫મી નવેમ્બરના રોજ દેવગઢ બારીઆ તાલુકાના ભુવાલ ગામે આવેલ જંગલ વિસ્તારમાં કોઈ અજાણી સ્ત્રી દ્વારા પોતાનું પાપ છુપાવવા માટે તાજુ જન્મેલા બાળકને જંગલ વિસ્તારમાં છોડી મુકી નાસી જતાં તે સમયે ત્યાંથી પસાર થતાં દેવગઢ બારીઆના રાઉન્ડ ફોરેસ્ટર હિરેનભાઈ પ્રવિણભાઈ બારીઆએ આ મામલે દેવગઢ બારીઆ પોલીસ મથકે જાણ કરતાં આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ મા કોંગ્રેસ પક્ષ તરફથી ભવ્ય પરિવર્તન બાઈક રેલી
દરીયાપુર ની દિકરી #ઝીલબેન_શાહ- દરીયાપુરવોડૅ
27 વર્ષથી કર્યું શાસન,હવે પરિવર્તન એજ સંકલ્પ.....
PM Narendra Modi અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના 'શિખર' પર ઔપચારિક રીતે ભગવો ધ્વજ ફરકાવ્યો
PM Narendra Modi અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના 'શિખર' પર ઔપચારિક રીતે ભગવો ધ્વજ ફરકાવ્યો
श्री रक्तदंतिका माताजी मंदिर सथूर में लुटपाट करके पुजारीयो के साथ मारपीट करके सोने चाँदी के जेवरात व पैसे लुटने वाला 25,000/- रुपये का ईनाम आरोपी शिवा बाछड़ा बापर्दा गिरफ्तार।
जिला पुलिस अधीक्षक राजेन्द्र कुमार मीणा ने बताया की दिनाक 18-09-2023 को मध्य रात्री में श्री...
અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વૃદ્ધો અશક્તો અને દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે અંબાજી મહામેળામાં દર્શનની અલાયદી વ્યવસ્થા
104 જેટલા દિવ્યાંગ દર્શનાર્થીઓએ વહીલચેર અને ઇ રીક્ષા દ્વારા માં અંબા ના દર્શન કર્યા
સંવેદનશીલતાની અનુભૂતિ સાથે
અંબાજી આવતા પદયાત્રીઓ માં દિવ્યાંગ દર્શનર્થીઓ માટે વીશેષ વ્યવસ્થા કરાઈ
गुरुवार को कोटा दौरे पर रहेंगे ऊर्जा मंत्री नागर,कार्यक्रमों में लेंगे भाग
कोटा(बीएम राठौर). कोटा शहर के दौरे पर गुरुवार को ऊर्जा मंत्री हीरालाल नागर दौरे पर रहेंगे। इस...