દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભુવાલ ગામે આવેલ જંગલમાં કોઈ અજાણી સ્ત્રીએ તાજુ જન્મેલ બાળકને ત્યજી દેવાતાં બાળકનું મોત નીપજતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંતા પોલીસે તપાસ હાથ ધરી છે. ગત તા.૨૫મી નવેમ્બરના રોજ દેવગઢ બારીઆ તાલુકાના ભુવાલ ગામે આવેલ જંગલ વિસ્તારમાં કોઈ અજાણી સ્ત્રી દ્વારા પોતાનું પાપ છુપાવવા માટે તાજુ જન્મેલા બાળકને જંગલ વિસ્તારમાં છોડી મુકી નાસી જતાં તે સમયે ત્યાંથી પસાર થતાં દેવગઢ બારીઆના રાઉન્ડ ફોરેસ્ટર હિરેનભાઈ પ્રવિણભાઈ બારીઆએ આ મામલે દેવગઢ બારીઆ પોલીસ મથકે જાણ કરતાં આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલભીપુર પાટીવાડા રામામંડળ દ્વારા પગપાળા ચાલીને જતા યાત્રાળુ રાત્રિ રોકાણની સુવિધા કરી આપવામાં આવી
વલભીપુર પાટીવાડા રામામંડળ દ્વારા પગપાળા ચાલીને જતા યાત્રાળુ રાત્રિ રોકાણની સુવિધા કરી આપવામાં આવી
ट्रांसमिशन लाइन में किसानों के हितों का पूरा ध्यान रखा जाएगा उपखंड अधिकारियों ने की किसानों से समझाइश
बाड़मेर। उपखंड अधिकारियो की टीम ने बुधवार को प्रभावित इलाकों में पहुंचकर संबंधित किसानों के...
અયોધ્યામાં શ્રીરામ મંદિર ની પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને ભિલોડા શહેરમાં ઠેર-ઠેર ભગવાન શ્રીરામ ની
અયોધ્યામાં શ્રીરામ મંદિર ની પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને ભિલોડા શહેરમાં ઠેર-ઠેર ભગવાન શ્રીરામ ની