ઘોઘંબા તાલુકાના બાકરોલ તરફ ના માર્ગ ઉપર ઝીંઝરી ગામ પાસે પથ્થરો ના ક્યુબ ભરીને પસાર થતી લાંબી ટ્રક પલટી જતા અકસ્માત સર્જાયો છે. અકસ્માત માં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ અકસ્માત બાદ કલાકો પછી પણ આ માર્ગ ઉપર પડેલી ટ્રક અને પથ્થરો હટાવવામાં નહીં આવતા આ સ્થળે કોઈ અજાણ્યો સ્પીડ માં આવી રહેલ વાહન ચાલક અકસ્માત નો ભોગ બને તેવી સ્થિતિ ઉભી થઇ છે.બાકરોલ તરફના વિસ્તાર માંથી પથ્થરોના ક્યુબ ભરી ઘોઘંબા તરફ આવી રહેલી ટ્રક ના ચાલકે ઢાળ ઉપર કાબુ ઘુમાવતા ટ્રક પલટી જવા પામી છે, અકસ્માત માં ડ્રાઇવર ને કોઈ ઇજા થવા પામી ન હતી પરંતુ અકસ્માત બાદ હજી આ રોડ ઉપર પડેલી ટ્રક અને પથ્થરો હટાવવાની કામગીરી કરવામાં ન આવતા વધુ અકસ્માત સર્જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. સવાર ની આ માર્ગ ખુલ્લો કરવાની કામગીરી કરવામાં આવી નથી. સાઈડ માંથી વાહન વ્યવહાર ચાલુ છે. પરંતુ ગ્રામ્ય વિસ્તાર ના રસ્તાઓ ઉપર પસાર થતા અજાણ્યા વાહન ચાલકો અહીં વધુ એક અકસ્માત નો ભોગ બને તે પહેલાં માર્ગ ખુલ્લો કરાવાય તે જરૂરી બન્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
वॉल स्ट्रीट जर्नल ने BJP को बताया 'दुनिया की सबसे महत्वपूर्ण पार्टी', RSS और PM मोदी को लेकर कही यह बात
नई दिल्ली, भारतीय जनता पार्टी (BJP) दुनिया की सबसे महत्वपूर्ण राजनीतिक पार्टी है...
India Shelter Finance IPO|Where Will the Raised Capital be Utilized? Management reveals| GoodReturns
India Shelter Finance IPO|Where Will the Raised Capital be Utilized? Management reveals| GoodReturns
দৰঙৰ দলগাঁৱত পথ দুৰ্ঘটনাত থিতাতে নিহত ৰূপম শইকীয়া ৷
দৰঙৰ দলগাঁৱত পথ দুৰ্ঘটনাত থিতাতে নিহত ৰূপম শইকীয়া ৷
तिरुपती बालाजी देवस्थानकडून भाविकांना देण्यात येणाऱ्या सुविधांची शिष्टमंडळाकडून पाहणी
पंढरपूर येथे श्री विठ्ठल रुक्मिणी मातेच्या दर्शनासाठी राज्यातील विविध जिल्ह्यातून तसेच...