હિન્દી અને મરાઠી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેનું આજરોજ પુણેની હોસ્પિટલમાં દુઃખદ અવસાન થયું છે જેમાં 82 વર્ષની આયુ ધરાવતા વિક્રમ ગોખલેએ સંસારને અલવિદા કહેતા તેઓના પ્રશંસકોમાં ભારે આઘાત સાથે દુઃખની લાગણી ફેલાઇ છે જેમાં હિન્દી તેમજ મરાઠી ભાષામાં નાટ્ય તેમજ ફિલ્મોમાં પોતાના શ્રેષ્ઠ અભિનય વડે અનોખી છાપ છોડનાર અદભુત અભિનેતા વિક્રમ ગોખલેએ પોતાના અભિનયથી અનેક હિન્દી અને મરાઠી ફિલ્મોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી એક વિશેષ ચાહક વર્ગ ઊભો કર્યો હતો જેમાં તેઓની યાદગાર ફિલ્મોમાં અગ્નિપથ ખુદા ગવાહ,હમ દિલ દે ચૂકે સનમ અને ભૂલભૂલૈયા જેવી અનેક હિન્દી અને અનેક મરાઠી ફિલ્મોનો સમાવેશ થાય છે જેમાં તેઓના દુઃખદ અવસાનથી દુઃખ અનુભવી બોલીવુડના અનેક કલાકારોએ ટ્વિટર સહિત સોશિયલ મીડિયાના માધ્યમથી શોક વ્યક્ત કરી તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બરવાળાની શ્રી સંસ્કારભારતી વિદ્યામંદિરની રાસની સ્પર્ધામાં રાજ્ય કક્ષા એ જળહળતી સિદ્ધિ
તાજેતરમાં અમરેલી ખાતે યોજાયેલ ગુજરાત રાજ્ય કક્ષા ના કલામહાકુંભમાં મધ્ય ઝોન વડોદરા મુકામે 10...
CM Kejriwal News: तिहाड़ से बाहर आए केजरीवाल, बीजेपी का AAP पर पोस्टर अटैक | Aaj Tak
CM Kejriwal News: तिहाड़ से बाहर आए केजरीवाल, बीजेपी का AAP पर पोस्टर अटैक | Aaj Tak
આવતીકાલે ગુજરાતમાં માલધારીની દૂધની હડતાળ હોવાથી દૂધની દુકાનો આગળ લાગી લાંબી લાઈનો..જાણો અહીં
આવતીકાલે ગુજરાતમાં માલધારીની દૂધની હડતાળ હોવાથી દૂધની દુકાનો આગળ લાગી લાંબી લાઈનો..જાણો અહીં
અંબાજી ભાદરવી મેળો સુખરૂપ સંપન થતાં વહીવટી તંત્ર દ્વારા ધજા ચડાવી
અંબાજી ભાદરવી મેળો સુખરૂપ સંપન થતાં વહીવટી તંત્ર દ્વારા ધજા ચડાવી
માલધારી સમાજની વેદના રેલી
#buletinindia #gujarat #ahmedabad