હિન્દી અને મરાઠી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેનું આજરોજ પુણેની હોસ્પિટલમાં દુઃખદ અવસાન થયું છે જેમાં 82 વર્ષની આયુ ધરાવતા વિક્રમ ગોખલેએ સંસારને અલવિદા કહેતા તેઓના પ્રશંસકોમાં ભારે આઘાત સાથે દુઃખની લાગણી ફેલાઇ છે જેમાં હિન્દી તેમજ મરાઠી ભાષામાં નાટ્ય તેમજ ફિલ્મોમાં પોતાના શ્રેષ્ઠ અભિનય વડે અનોખી છાપ છોડનાર અદભુત અભિનેતા વિક્રમ ગોખલેએ પોતાના અભિનયથી અનેક હિન્દી અને મરાઠી ફિલ્મોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી એક વિશેષ ચાહક વર્ગ ઊભો કર્યો હતો જેમાં તેઓની યાદગાર ફિલ્મોમાં અગ્નિપથ ખુદા ગવાહ,હમ દિલ દે ચૂકે સનમ અને ભૂલભૂલૈયા જેવી અનેક હિન્દી અને અનેક મરાઠી ફિલ્મોનો સમાવેશ થાય છે જેમાં તેઓના દુઃખદ અવસાનથી દુઃખ અનુભવી બોલીવુડના અનેક કલાકારોએ ટ્વિટર સહિત સોશિયલ મીડિયાના માધ્યમથી શોક વ્યક્ત કરી તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત શહેરના હજીરા થી ઘોઘા રોરો ફેરી સમયસર ન ઉપાડતા રહીશોએ વિરોધ નોંધાવ્યો.
સુરત શહેરના હજીરા થી ઘોઘા રોરો ફેરી સમયસર ન ઉપાડતા રહીશોએ વિરોધ નોંધાવ્યો.
હજીરા-ઘોઘા રો-રો ફેરી...
जन्मदातीवर मुलाचा चाकू हल्ला; आईची मृत्यूशी झुंज
साेलापूर- शहरातील एका मुलानं आपल्या आईवर जीवघेणा हल्ला केला.या हल्ल्यानंतर...
FELECITATION OF VIGNESH N THE STATE TOPPER IN THE KARNATAKA
FELECITATION OF VIGNESH N THE STATE TOPPER IN THE KARNATAKA
અયોધ્યામાં ભગવાન શ્રીરામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ડીસાના પાતાળેશ્વર મંદિરે મહાઆરતીનું આયોજન
અયોધ્યામાં ભગવાન શ્રીરામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ડીસાના પાતાળેશ્વર મંદિરે મહાઆરતીનું...
Arvind Kejriwal ને જુઠ્ઠું બોલવાની આદત પડી ગયેલ છે - Madhu Shrivastv (MLA)
Arvind Kejriwal ને જુઠ્ઠું બોલવાની આદત પડી ગયેલ છે - Madhu Shrivastv (MLA)