વઢવાણ- દુધરેજ -સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા દ્વારા શનિવારે યોજાયેલી સાધારણ સભામાં શહેરની આર્ટસ કોલેજથી બસસ્ટેન્ડ સુધીના રિવરફ્રન્ટના નિર્માણ માટે રૂા.૮.૯૦ કરોડનો ખર્ચ મજૂર કરવામાં આવ્યો હતો. તેના પગલે સોશિયલ મીડિયામાં અનેક સવાલો ચર્ચાના ચગડોળે ચઢી રહ્યા છે. ૨૦૧૯-૨૦માં આ કામની દરખાસ્ત સરકારમાં રજૂ થઈ ત્યારે આ ૮૫૦ મીટરનાં રિવરફ્રન્ટનો ખર્ચ રૂા.૩.૯૦ કરોડ હતો. તે વર્ષ ૨૦૨૨-૨૩માં ૮.૯૦ કરોડ કેવી રીતે થઈ ગયો.? આ મોંઘવારીનો માર છેકે કટકી બાજોની કળા છે.? તેવા અનેક સવાલો સોશિયલ મીડિયામાં ઉઠી રહ્યા છે.આ અંગે ચર્ચાતા સવાલ એવા છેકે, ૨૦૧૯-૨૦માં ૮૫૦ મીટર લાંબા અને ૨૫ મીટર પહોળા આ રિવરફ્રન્ટના નિર્માણનો ખર્ચ ૩.૯૦ કરોડનો અંદાજવામાં આવ્યો હતો. સ્વ. વીપીનભાઈ ટોલીયાના કાર્યકાળમા આ રિવરફ્રન્ટ માટે સરકારમાં રજૂ કરાયેલી દરખાસ્તમાં રિવરફ્રન્ટના નિર્માણનો ખર્ચ રૂા.૩,૯૦,૭૪,૩૦૦નો અંદાજવામાં આવ્યો હતો. પ્રાદેશિક નગરપાલિકા નિયામક દ્વારા જે તે વખતે તા.૪/૩/૨૦૨૦ના પત્રથી આ કામને તાંત્રીક મંજુરી અપાઈ હતી. એટલુ જ નહી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કુલ ખર્ચના ૨૫ ટકા લેખે પ્રથમ તબક્કાની ગ્રાન્ટ રૂા. ૮૫,૩૩,૦૯૪ની ફાળવાઇ હતી. હવે પાલિકાએ આ કામને સાધારણ સભામાં મંજૂર કરી ટેન્ડર પ્રક્રિયા પુરી કરી વર્કઓર્ડર આપવાની તૈયારી કરી છે. ત્યારે આ કામનો ખર્ચ રૂા. પાંચ કરોડ જેટલો વધુ આંકીને કુલ ખર્ચ રૂા. ૮.૯૦ કરોડનો દર્શાવવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi के Air Pollution का इलाज बनेगा ये Biodegradable मैटेरियल I Delhi AQI I Dhansu Ep 12
Delhi के Air Pollution का इलाज बनेगा ये Biodegradable मैटेरियल I Delhi AQI I Dhansu Ep 12
Sansad में GDP पर बात करते हुए Sudhanshu Trivedi ने हिंदू और हिंदुत्व ग्रोथ रेट पर क्या कह दिया?
Sansad में GDP पर बात करते हुए Sudhanshu Trivedi ने हिंदू और हिंदुत्व ग्रोथ रेट पर क्या कह दिया?
ધરમપુરના સાંઈનાથ હોસ્પિટલના ડોક્ટર ડી.સી પટેલનું રસલવાઈપર બાઈટની સારવાર માટે મોનોવેલેન્ટ ઇન્જેક્શન બનાવવા સૂચન કરાયું
દેશના વિવિધ રાજ્ય વિસ્તારના સર્પનો ઝેર કાઢી એમાંથી ઇન્જેક્શન બનાવી એ જ વિસ્તારમાં આપવામાં આવે તો...
Vinod Tawde यांना आणखी प्रमोशन, Pankaja Munde यांना BJP हायकमांडचा पुन्हा झटका? | Devendra Fadnavis
Vinod Tawde यांना आणखी प्रमोशन, Pankaja Munde यांना BJP हायकमांडचा पुन्हा झटका? | Devendra Fadnavis
संतांच्या सत्संगातच खरी शांती-राष्ट्रसंत आचार्य पूलकसागरजी.
वैजापूर
या भूतलावरील जो व्यक्ती संतांच्या सत्संगात राहतो त्यालाच जीवनात खरी...