ધાનેરા વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે પક્ષમાં કામ કરવાના બદલે વિરુદ્ધમાં કામ કરતાં ભાજપ તેમજ કોંગ્રેસના હોદ્દેદારોને સસ્પેન્ડ કરવાનો સિલસિલો ચાલુ છે.જેમાં ધાનેરા વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવારને મદદ કરવાના બદલે પક્ષના વિરુદ્ધનું કામ કરતા હોય તેવા કોંગ્રેસના ચાર હોદ્દેદારોને કોંગ્રેસ પક્ષ દ્વારા છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવે છે.જેને લઈને કોંગ્રેસના અન્ય નાના-મોટા હોદ્દેદારો જે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરતા હોય તેમના માટે પણ આ હુકમ લાલ બત્તી સમાન સાબિત થયો છે. આ અંગે ધાનેરા વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ જયેશ સોલંકીએ જણાવ્યું હતું કે આ લોકો પક્ષને મદદ કરવાના બદલે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ દેસાઈ સાથે રહી પક્ષને નુકસાન કરવાનું કામ કરી રહ્યા હતા.જેથી પક્ષ દ્વારા આ ચારેય લોકોને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે,આમને કરાયા સસ્પેન્ડ.બળવંતજી બારોટ (જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ) વિનુસિંહ જીવનજી સોલંકી (જિલ્લા યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ) મફાભાઈ રબારી (તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ) કૈલાશદાન ગઢવી (જિલ્લા કોંગ્રેસમ મહામંત્રી)
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শিৱসাগৰৰ মেটেকাত শ্ৰীশ্ৰী কৃষ্ণৰ ৰাসলীলা মহোৎসৱৰ নৃত্যাংশৰ শুভাৰম্ভণি
শিৱসাগৰঃ --শিৱসাগৰৰ মেটেকা মাজগাঁৱত দিখৌপৰীয়া কলা সংস্কৃতি বিকাশ কেন্দ্ৰৰ উদ্যোগত বৃহত্তৰ...
SIX PACK ABS Exercises Ranked BEST To WORST in HINDI [सबसे अच्छी से लेकर सबसे बेकार एक्सरसाइज]
SIX PACK ABS Exercises Ranked BEST To WORST in HINDI [सबसे अच्छी से लेकर सबसे बेकार एक्सरसाइज]
ડીસામાં ભારે વરસાદ ને બદલે નવજીવન સોસાયટી પાસે એક દિવાલ ધરાશે થઈ ગઈ હોવાની ઘટના સામે આવી
ડીસામાં ભારે વરસાદ ને બદલે નવજીવન સોસાયટી પાસે એક દિવાલ ધરાશે થઈ ગઈ હોવાની ઘટના સામે આવી
अहमदाबाद में अरविंद केजरीवाल जी की लाइव प्रेस मीटिंग, जानिए क्या कहा दिल्ली के सी.एम ने मीटिंग मैं
अहमदाबाद में अरविंद केजरीवाल जी की लाइव प्रेस मीटिंग, जानिए क्या कहा दिल्ली के सी.एम ने मीटिंग मैं
Bihar News: Nitish Kumar को लेकर बोले Tejashwi Yadav, कहा CM ने बिहार को शर्मसार किया' | Aaj Tak
Bihar News: Nitish Kumar को लेकर बोले Tejashwi Yadav, कहा CM ने बिहार को शर्मसार किया' | Aaj Tak