ધાનેરા વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે પક્ષમાં કામ કરવાના બદલે વિરુદ્ધમાં કામ કરતાં ભાજપ તેમજ કોંગ્રેસના હોદ્દેદારોને સસ્પેન્ડ કરવાનો સિલસિલો ચાલુ છે.જેમાં ધાનેરા વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવારને મદદ કરવાના બદલે પક્ષના વિરુદ્ધનું કામ કરતા હોય તેવા કોંગ્રેસના ચાર હોદ્દેદારોને કોંગ્રેસ પક્ષ દ્વારા છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવે છે.જેને લઈને કોંગ્રેસના અન્ય નાના-મોટા હોદ્દેદારો જે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરતા હોય તેમના માટે પણ આ હુકમ લાલ બત્તી સમાન સાબિત થયો છે. આ અંગે ધાનેરા વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ જયેશ સોલંકીએ જણાવ્યું હતું કે આ લોકો પક્ષને મદદ કરવાના બદલે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ દેસાઈ સાથે રહી પક્ષને નુકસાન કરવાનું કામ કરી રહ્યા હતા.જેથી પક્ષ દ્વારા આ ચારેય લોકોને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે,આમને કરાયા સસ્પેન્ડ.બળવંતજી બારોટ (જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ) વિનુસિંહ જીવનજી સોલંકી (જિલ્લા યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ) મફાભાઈ રબારી (તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ) કૈલાશદાન ગઢવી (જિલ્લા કોંગ્રેસમ મહામંત્રી)
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઇસ્કોન બ્રિજ પર ના અક્સ્માત ના આરોપી ની પોલીસ દ્વારા ધરપકડ, અને જે સાથે હતા એમની પણ ધરપકડ
ઇસ્કોન બ્રિજ પર ના અક્સ્માત ના આરોપી ની પોલીસ દ્વારા ધરપકડ, અને જે સાથે હતા એમની પણ ધરપકડ
PORBANDAR પોરબંદરમાં જંગલી કોણ હિંસક પ્રાણી કે પછી વનવિભાગ 19 11 2022
PORBANDAR પોરબંદરમાં જંગલી કોણ હિંસક પ્રાણી કે પછી વનવિભાગ 19 11 2022
कुरुक्षेत्र की रैली में PM Modi ने कांग्रेस पर किया प्रहार, आरक्षण को लेकर कही बड़ी बात
हरियाणा के कुरुक्षेत्र में प्रधानमंत्री नरेंद्र मोदी ने चुनावी सभा को संबोधित किया। इस...
Kolkata Doctor Murder Case: क्या बंगाल में लग सकता है राष्ट्रपति शासन? राज्यपाल सीवी आनंद बोस ने बताई अपनी राय
कोलकाता। कोलकाता के सरकारी आरजी कर अस्पताल में महिला चिकित्सक से दुष्कर्म और हत्या की घटना...
Agniveer को Guard of Honour नहीं मिलने पर बोले Bhagwant Mann, कहा- मैं Amritpal के घर जाऊंगा
Agniveer को Guard of Honour नहीं मिलने पर बोले Bhagwant Mann, कहा- मैं Amritpal के घर जाऊंगा