ભાવનગરના સિહોર ખાતે સણોસરા ગામ થી લોકભારતી સુધીની ૩ કિ.મી.ની તિરંગા યાત્રા યોજાઇ જેમ-જેમ ૧૫ મી ઓગષ્ટ નજીક આવતી જાય છે તેમ-તેમ ભાવનગરમાં તિંરંગા અભિયાન રંગ પકડતું જાય છે. સમગ્ર ભાવનગર જિલ્લામાં કોઇને કોઇ રીતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. બાળકો વિવિધ સ્પર્ધાઓ કરીને તો વિવિધ જગ્યાઓએ તિરંગા યાત્રા કાઢીને તો કોઇ શાળામાં ગાલ પર તિરંગો રંગીને આ ઉજવણી કરવામાં આવી રહી છે.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભાવનગરના સિહોર ખાતે "હમારા તિરંગા ,હમારા અભિયાન" અંતર્ગત સરપંચશ્રી હીરાભાઈ એમ. સાંબડ તથા તેમની ટીમ દ્વારા સણોસરા ગામ થી લોકભારતી સુધીની ૩ કિલોમીટરની ભવ્યાતિભવ્ય ’તિરંગા યાત્રા’ યોજાઇ હતી.આ તિરંગા યાત્રામાં પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ મુકેશભાઈ કળોતરા, લક્ષ્મણભાઈ ડાભી, બાબુભાઈ કાકડીયા, અને શાળાના શિક્ષકો, તથા શાળાના બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાઈને તિરંગા યાત્રા સફળ બનાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના નેજા હેઠળ મહુવા તાલુકા સેવા સદન ખાતે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા વિવિધ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યુ.
આંગણવાડી કાર્યકર અને તેડા ગેર બહેનોના પ્રશ્નો ઘણા લાંબા સમયથી વણ ઉકેલ્યા છે, તેમજ નજીવા વેતનથી...
कर्नाटक मध्ये घडलेला बिबट्याचा थरार नक्की बघा....
कर्नाटक मध्ये घडलेला बिबट्याचा थरार नक्की बघा....
बाघिन टी 102 की मौत दुःखद, उच्च स्तरीय जांच कर दोषियों पर कार्रवाई हो - सत्येश शर्मा
बाघिन टी 102 की मौत दुःखद, उच्च स्तरीय जांच कर दोषियों पर कार्रवाई हो - सत्येश शर्मा...
કેશોદ : રાજપૂત સમાજના યુવાનોને તલવાર રાસ માટે અપાઈ તાલીમ
કેશોદ : રાજપૂત સમાજના યુવાનોને તલવાર રાસ માટે અપાઈ તાલીમ
Telangana Election Results 2023: तेलंगाना में हार के बाद Asaduddin Owaisi का पहला बयान | AIMIM
Telangana Election Results 2023: तेलंगाना में हार के बाद Asaduddin Owaisi का पहला बयान | AIMIM