બારડોલી તાલુકાનાં એક ગામની સોસાયટીમાં રહેતી 3 વર્ષીય બાળકીને સામે જ રહેતો સગીર પોતાના ઘરે બદકામ કરવાના ઇરાદે લઈ જઈ દુષ્કર્મ કરવાની કોશિષ કરતો હતો, ત્યારે બાળકીના પિતા જોઈ જતાં સગીર વિરુદ્ધ બારડોલી પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના અંગે પોલીસના જણાવ્યા મુજબ બારડોલી નગરને અડીને આવેલ એક ગામની સોસાયટીમાં રહેતા એક યુવાનની 3 વર્ષની માસુમ દીકરીને સોસાયટીમાં જ રહેતો એક સગીર પોતાના ઘરમાં લઈ ગયો હતો. સગીરના ઘરે કોઈ ન હોય, એકલતાનો લાભ લઈ બાળકીના કપડાં ઉતારી, પોતે પણ નગ્ન હાલતમાં થઈ જઈને દુષ્કર્મ કરવાની કોશિષ કરતો હતો, ત્યારે બાળકી જોરથી રડવા લાગી હતી, રડવાનો અવાજ સાંભળી પિતા દોડી ગયા હતા અને બારીમાંથી જોતા જ બાળકીના પિતાએ બૂમાબૂમ કરી બારી જોર જોરથી ઠોકતા, સગીરે કપડાં પહેરી લીધા હતા અને બાળકીને પણ કપડાં પહેરાવી દીધા હતા. ઘટના અંગે બાળકીના પિતાએ બારડોલી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે સગીર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिक्षा मंत्री मदन दिलावर पहुँचे अलोद, दसवीं बोर्ड मे टॉपर छात्रा निधि जैन को घर जाकर किया सम्मानित
हिण्डोली / राजस्थान सरकार के शिक्षा मंत्री मदन दिलावर आज अलोद पहुँचे और दसवीं बोर्ड परीक्षा मे...
Bnaskantha | ભાચર ગામે ગણપતદાસ સાધુ નો વિડીયો સોશિયલ મીડિયા થયો વાયરલ | જોવો આ વિડીયો ધૂમ મચાવી હો
Bnaskantha | ભાચર ગામે ગણપતદાસ સાધુ નો વિડીયો સોશિયલ મીડિયા થયો વાયરલ | જોવો આ વિડીયો ધૂમ મચાવી હો
આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેર સભા યોજાશે :તૈયારીઓને આખરીઓપ અપાયો
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર ખાતે આજે વડાપ્રધાન...
Super 100: Ujjain Minor Case | Sukhpal Singh Khaira | Lalu Yadav | PM Modi | Amit Shah | BJP | JDU
Super 100: Ujjain Minor Case | Sukhpal Singh Khaira | Lalu Yadav | PM Modi | Amit Shah | BJP | JDU
लम्पीसाठी औरंगाबादेत 97 टक्के लसीकरण : जिल्हयातील 5 लक्ष 19 हजार गुरांना डोस ; औषधोपचारातून 1404 गुरे बरी
औरंगाबाद जिल्हयातील एकूण 5 लक्ष 34 हजार 394 पशुधन असून त्यापैकी आजपर्यंत 5 लक्ष 18 हजार 923...