બોરવાઇ ગામે આગના બનાવમાં પશુઓનું મહામૂલું ઘાંસ બળીને ખાખ ખાનપુર તાલુકાના બોરવાઈ ગામે વીજપોલ પર થયેલા શોર્ટ સર્કિટના કારણે ઉપાધ્યાય અમૃતલાલ ના વાડામાં રહેલું પશુઓનું મહામૂલું ઘાંસ બળીને ખાખ થયું ગ્રામજનોએ સાવચેતી વાપરી બાજુમાં રહેલા લાકડા હટાવી આગને ઘર સુધી પહોંચતા અટકાવી મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે પહોંચી ગયા અને પાણીનો મારો ચલાવ્યો જોકે ગ્રામજનો પાણી છાંટે ત્યાં સુધીમાં તો તમામ ઘાંસ બળીને ખાખ થયું ગ્રામજનો દ્વારા લુણાવાડા ફાયર ફાયટર ને પણ જાણ કરવામાં આવી પરંતુ ફાયર ફાયટર પહોચ્યું નહોતું ખાનપુર તાલુકાનું વડું મથક બાકોર ખાતે આવેલું છે જે માત્ર 6 કિમી દૂર આવેલું છે પરંતુ મુખ્ય મથક પર જ ફાયર બ્રિગેડ ની વ્યવસ્થા ના હોઇ અનેકવાર આવી ઘટનાઓમાં તાત્કાલિક કોઈ રાહત મળતી નથી બોરવાઇ ગામમાં છેલ્લા કેટલાય સમયથી ગામની ડીપી ખુલ્લી અને ગમે ત્યારે હોનારત સર્જે તેવી પરિસ્થિતિમાં છે પરંતુ એમ જી વી સી એલ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ગ્રમનજનોમાં એમ જી વી સી એલ ની કામગીરીને લઈને રોષ જોવા મળ્યો જોકે સમગ્ર બનાવમાં ગ્રામજનોની સજાગતાના કારણે કોઈ જાનહાનિ નથી પરંતુ પશુઓનું મહામૂલું ઘાંસ બળીને ખાખ થયું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Karnataka CM के फैसले पर NDTV से बोले DK Shivakumar - "आला कमान की बात मानी" | EXCLUSIVE
Karnataka CM के फैसले पर NDTV से बोले DK Shivakumar - "आला कमान की बात मानी" | EXCLUSIVE
ધારી:-અનેક ગામોની જીવાદોરી સમાન ડેમની સપાટી છલોછલ, ખેડૂતો માં ખુશીની લહેર
ધારી:-અનેક ગામોની જીવાદોરી સમાન ડેમની સપાટી છલોછલ, ખેડૂતો માં ખુશીની લહેર
દશનામ સાધુ સમાજ ના સાધુ ઞાડા બાવાની જગ્યા ના મહંત એ મહાદેવજી વિશે બોલનાર ને શું કહયુ
દશનામ સાધુ સમાજ ના સાધુ ઞાડા બાવાની જગ્યા ના મહંત એ મહાદેવજી વિશે બોલનાર ને શું કહયુ
ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને બનાસકાંઠા જિલ્લા પંચાયત સંયુક્ત ઉપક્રમે નારી સંમેલન નું આયોજન..
ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને બનાસકાંઠા જિલ્લા પંચાયત સંયુક્ત ઉપક્રમે નારી સંમેલન નું આયોજન..