બોરવાઇ ગામે આગના બનાવમાં પશુઓનું મહામૂલું ઘાંસ બળીને ખાખ ખાનપુર તાલુકાના બોરવાઈ ગામે વીજપોલ પર થયેલા શોર્ટ સર્કિટના કારણે ઉપાધ્યાય અમૃતલાલ ના વાડામાં રહેલું પશુઓનું મહામૂલું ઘાંસ બળીને ખાખ થયું ગ્રામજનોએ સાવચેતી વાપરી બાજુમાં રહેલા લાકડા હટાવી આગને ઘર સુધી પહોંચતા અટકાવી મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે પહોંચી ગયા અને પાણીનો મારો ચલાવ્યો જોકે ગ્રામજનો પાણી છાંટે ત્યાં સુધીમાં તો તમામ ઘાંસ બળીને ખાખ થયું ગ્રામજનો દ્વારા લુણાવાડા ફાયર ફાયટર ને પણ જાણ કરવામાં આવી પરંતુ ફાયર ફાયટર પહોચ્યું નહોતું ખાનપુર તાલુકાનું વડું મથક બાકોર ખાતે આવેલું છે જે માત્ર 6 કિમી દૂર આવેલું છે પરંતુ મુખ્ય મથક પર જ ફાયર બ્રિગેડ ની વ્યવસ્થા ના હોઇ અનેકવાર આવી ઘટનાઓમાં તાત્કાલિક કોઈ રાહત મળતી નથી બોરવાઇ ગામમાં છેલ્લા કેટલાય સમયથી ગામની ડીપી ખુલ્લી અને ગમે ત્યારે હોનારત સર્જે તેવી પરિસ્થિતિમાં છે પરંતુ એમ જી વી સી એલ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ગ્રમનજનોમાં એમ જી વી સી એલ ની કામગીરીને લઈને રોષ જોવા મળ્યો જોકે સમગ્ર બનાવમાં ગ્રામજનોની સજાગતાના કારણે કોઈ જાનહાનિ નથી પરંતુ પશુઓનું મહામૂલું ઘાંસ બળીને ખાખ થયું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાંઠા જિલ્લાના ડીસાના એક ખેડૂતે ફુલોની ખેતી કરી બે લાખની કરી કમાણી
બનાસકાંઠા (Banaskantha) જિલ્લાને પછાત વિસ્તાર તરીકે જાહેર કરેલ છે, અને જિલ્લામાં અનેક અંતરિયાળ...
PM Narendra Modi commissions India's first indigenous aircraft carrier -- INS Vikrant -- the largest ship ever built in India's maritime history.
PM Narendra Modi commissions India's first indigenous aircraft carrier -- INS Vikrant -- the...
শিৱসাগৰ জিলাত আই ই ডি স্থাপন কৰা ঘটনাত জড়িত থকা অভিযোগত চৰাইদেউৰ পৰা এজন যুৱকক গ্ৰেপ্তাৰ ।
বুধবাৰে শিৱসাগৰ জিলাত আই ই ডি স্থাপন কৰাৰ অভিযোগত চৰাইদউৰ পৰা গ্ৰেপ্তাৰ আৰক্ষীৰ। বৰ্তমান সময়লৈকে...
বিজেপিৰ পৰা বহিস্কাৰ
আলফা(স্বাধীন)ৰ সৈতে যোগাযোগ ৰক্ষা কৰাৰ অভিযোগত আৰক্ষীয়ে আটক কৰা জিতু বড়া নামৰ বিজেপিৰ সদস্য জনক...
સાડા ચાર વર્ષની નાની બાળકી એ જીવન નો પ્રથમ રોજો રાખી અલ્લાહ થી દુઆ માંગી.
રમજાન નો મહિનો મુસ્લિમો માટે તે પવિત્ર મહિનો માનવામાં આવે છે આ મહિનામાં મુસ્લિમ રોજા રાખે છે.આ...