સિહોર બંધન પાર્ટી પ્લોટ ખાતે સરકારી સંસ્થા તેમજ પ્રગતિ એજ્યૂકેશન ચેરીટેબલ ટ્રસટ વલ્લભીપુર દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનો માટે એક દિવસીય ઉધોગ સાહસિકતા તાલીમ શિબિરનું સિહોર ના બંધન પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરાયું હતું પ્રમુખ યોગેશભાઈ ભટ્ટ તેમજતેમની કમિટી ના સભ્યો તેમજ સિહોર ના દિવ્યાંગ સેવાકીય કાર્યકર મનસુખભાઇ કનેજીયા ની હાજરીમાં દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ, , પ્રમુખ શ્રી યોગેશભાઈ એ સ્વાગત પ્રવચન કરી સર્વે દિવ્યાંગ ભાઈ બહેનો તેમજ આવેલ સિહોર ના દિવ્યાંગ કાર્યકર મનસુખભાઇ કનેજીયા નું શાબ્દિક સ્વાગત કર્યું હતું ત્યારબાદ શેશન ની શરૂઆત શ્રી દેવદત્ત ભાઈ પંડ્યા એ તેના સુંદર સરળ વાણી ના શબ્દો રૂપી દિવ્યાંગો નેરોજગાર લક્ષી ઉધોગ,,નવો બિઝનેસ કઈ રીતે ચાલુ કરવો તેનું સરળ ઉદાહરણ આપી માર્ગદર્શન આપ્યું હતું,, ત્યારબાદ સર્વો દિવ્યાંગ ભાઈ બહેનો માટે ભોજન વિશ્રામ એક કલાક આપવામાં આવેલ,,સર્વો દિવ્યાંગ ભાઈ બહેનો એ સુંદર ભોજન નો આહલાદક સ્વાદ માણ્યો હતો ભોજન બાદ દેવદત્ત ભાઈ એ બીજા સેશન માં ઉદ્યોગો સ્થાપવા માટે ક્યાં ક્યાં પરિબળો નું ધ્યાન રાખવું, સરકાર શ્રી તરફથી દિવ્યાંગો ને ક્રેવા લાભ આપવામાં આવે છે તેની વિસ્તૃત માહિતી આપેલ,, દિવ્યાંગો ને લગતા પ્રશો ના સરળ ભાષામાં સુંદર જવાબ આપી દિવ્યાંગો ને મદદરૂપ બનેલ,, અંતમાં આભારવિધિ પ્રગતિ એજ્યૂકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી યોગેશભાઈ,, ઉર્ફે, ભીખાભાઇ એ કરેલ,,, કાર્યક્રમ ને સફળ. બનાવવા માટે સિહોર ના સેવાકીયદિવ્યાંગ કાર્યકર મનસુખભાઇ કનેજીયા એ તેમજ પ્રગતિએજ્યકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોએ સારી જહેમત ઉઠાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नवल सागर से पानी छोड़ने पर जैन युवा संगठन ने रोष जताया
नवल सागर से पानी छोड़ने पर जैन युवा संगठन ने रोष जतायाबून्दी। नवल सागर झील से पानी छोड़ने के...
અમરેલી શહેરમાંથી એક ઇસમને ચોરીના મોટર સાયકલ સાથે પકડી
પાડતી અમરેલી એલ.સી.બી
જીલ્લામાં મિલ્કત સબંધી જે ગુન્હાઓ બનેલ હોય અને અમરેલી જીલ્લાના નાગરિકોની મિલકત ચોરાયેલ હોય તેવા...
'10 हज़ार रूपए दे..' Saurabh Dwivedi से Rajasthan में BJP-Congress की पोल खोल क्यों शर्मा गई लड़की?
'10 हज़ार रूपए दे..' Saurabh Dwivedi से Rajasthan में BJP-Congress की पोल खोल क्यों शर्मा गई लड़की?
દાહોદ છાપરવડ ગામે એક હવસખોર દ્વારા અઢી વર્ષ ની માસુમ બાળા ઉપર બળાત્કાર કરી ને મારી નાખવામાં આવિ હતી
દાહોદ છાપરવડ ગામે એક હવસખોર દ્વારા અઢી વર્ષ ની માસુમ બાળા ઉપર બળાત્કાર કરી ને મારી નાખવામાં આવિ હતી
CJI Chandrachud के SBI वाले फैसले को पलटने के लिए President को लिखी चिट्ठी का झूठ पकड़ा गया!
CJI Chandrachud के SBI वाले फैसले को पलटने के लिए President को लिखी चिट्ठी का झूठ पकड़ा गया!