વઢવાણ :ચોરી, લૂંટફાટ, મારામારી અને હત્યાના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે વઢવાણની એકતા સોસાયટીમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા હતા. વેપારીના ઘરમાંથી 61 લાખ રૂપિયાની ચોરી કરી અને તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસ ટુકડીઓ તસ્કરોની શોધખોળ માટે કામે લાગી હતી. આ દરમિયાન પોલીસે એક આરોપીને વઢવાણથી અને બીજાને ભાવનગર નજીકથી ઝડપી લીધા હતા. વઢવાણ એકતા સોસાયટીમાં આવેલા રહેણાંક મકાનમા ધોળા દિવસે ગેરકાયદેસર રીતે બે ઇસમોએ પ્રવેશી અને ત્યારબાદ ઘરમાં તિજોરીમાં પડેલા રૂ. 61 લાખ ઉઠાવી ગયા હતા. હાલની પરિસ્થિતિમાં મોહરમનો મહિનો ચાલતો હોય ત્યારે વોરાજી પરિવાર માતમ મનાવવા માટે વઢવાણ ખાતે આવેલી મસ્જિદે ગયો હતો. જેથી બપોરના સમયે રેકી કરી અને બે ઇસમો ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ મેળવી રૂપિયા 61 લાખ રોકડની ચોરી કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कारेगावचा संग्राम शेवाळे कायदे विधीच्या उच्च शिक्षणासाठी लंडन येथे रवाना
रांजणगाव गणपती: शिरुर तालुक्यातील संग्राम नाथाभाऊ शेवाळे हा युवक कायद्यातील उच्च पदवी प्राप्त...
દિલ્હીમાં નવી પેન્શન યોજનાના વિરોધમાં સુરેન્દ્રનગર રેલવે મજદૂર સંઘ જોડાયું
દિલ્હી ખાતે રેલ્વે મજદુર સંઘ દ્વારા નવી પેન્શન યોજનાના વિરોધમાં ધરણાનું આયોજન કરાયુ છે.જેમાં...
ડીસાના વડાવળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો
ડીસા તાલુકાના વડાવળ પ્રાથમિક શાળામાં ધો. ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં શાળાના...
હજરત ગંજ શહીદબાબાની દરગાહ પર આવતી કાલે તારીખ 12 અને રવિવારના રોજ શાનદાર ઉર્ષનું કરાયુ આયોજન
હજરત ગંજ શહીદબાબાની દરગાહ પર આવતી કાલે તારીખ 12 અને રવિવારના રોજ શાનદાર ઉર્ષનું કરાયુ આયોજન
सांगोद में सूर्यघर योजना को लेकर दी जानकारी, बताए योजना के फायदे
सांगोद, कोटा यहां प्रधानमंत्री सूर्यघर योजना के तहत विद्युत निगम के सहायक अभियंता कार्यालय में एक...