વઢવાણ :ચોરી, લૂંટફાટ, મારામારી અને હત્યાના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે વઢવાણની એકતા સોસાયટીમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા હતા. વેપારીના ઘરમાંથી 61 લાખ રૂપિયાની ચોરી કરી અને તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસ ટુકડીઓ તસ્કરોની શોધખોળ માટે કામે લાગી હતી. આ દરમિયાન પોલીસે એક આરોપીને વઢવાણથી અને બીજાને ભાવનગર નજીકથી ઝડપી લીધા હતા. વઢવાણ એકતા સોસાયટીમાં આવેલા રહેણાંક મકાનમા ધોળા દિવસે ગેરકાયદેસર રીતે બે ઇસમોએ પ્રવેશી અને ત્યારબાદ ઘરમાં તિજોરીમાં પડેલા રૂ. 61 લાખ ઉઠાવી ગયા હતા. હાલની પરિસ્થિતિમાં મોહરમનો મહિનો ચાલતો હોય ત્યારે વોરાજી પરિવાર માતમ મનાવવા માટે વઢવાણ ખાતે આવેલી મસ્જિદે ગયો હતો. જેથી બપોરના સમયે રેકી કરી અને બે ઇસમો ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ મેળવી રૂપિયા 61 લાખ રોકડની ચોરી કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
International Day of Sign Languages 2022: आज हैं 7 करोड़ लोगों की 300+ सांकेतिक भाषओं का दिन, जानें इस साल का थीम
International Day of Sign Languages 2022:
दुनिया भर में 7 करोड़ बधिर लोगों द्वारा संवाद के लिए...
કોંગ્રેસની ભારત જોડો યાત્રાના ચોથા દિવસે રાહુલ ગાંધી ની ટી-શર્ટે ભાજપા અને કોંગ્રેસ વચ્ચે ટ્વીટર વોર છેડી દીધું છે.
- રાહુલના નેતૃત્વમાં ચાલી રહેલી યાત્રા પણ ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહી છે. કોંગ્રેસ...
Breaking News: CM Kejriwal पर Supreme Court का बड़ा बयान, कहा- चुने हुए सीएम हैं
Breaking News: CM Kejriwal पर Supreme Court का बड़ा बयान, कहा- चुने हुए सीएम हैं
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બહેનોએ લીધા સ્વચ્છતાના શપથ
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ...
વાંકાનેર આમ આદમી પાર્ટી સંગઠન માળખાંની મીટીંગ યોજાઈ
વાંકાનેર આમ આદમી પાર્ટી સંગઠન માળખાંની મીટીંગ યોજાઈ
વાંકાનેર આમ આદમી પાર્ટી સંગઠન માળખાં ની...