વઢવાણ :ચોરી, લૂંટફાટ, મારામારી અને હત્યાના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે વઢવાણની એકતા સોસાયટીમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા હતા. વેપારીના ઘરમાંથી 61 લાખ રૂપિયાની ચોરી કરી અને તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસ ટુકડીઓ તસ્કરોની શોધખોળ માટે કામે લાગી હતી. આ દરમિયાન પોલીસે એક આરોપીને વઢવાણથી અને બીજાને ભાવનગર નજીકથી ઝડપી લીધા હતા. વઢવાણ એકતા સોસાયટીમાં આવેલા રહેણાંક મકાનમા ધોળા દિવસે ગેરકાયદેસર રીતે બે ઇસમોએ પ્રવેશી અને ત્યારબાદ ઘરમાં તિજોરીમાં પડેલા રૂ. 61 લાખ ઉઠાવી ગયા હતા. હાલની પરિસ્થિતિમાં મોહરમનો મહિનો ચાલતો હોય ત્યારે વોરાજી પરિવાર માતમ મનાવવા માટે વઢવાણ ખાતે આવેલી મસ્જિદે ગયો હતો. જેથી બપોરના સમયે રેકી કરી અને બે ઇસમો ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ મેળવી રૂપિયા 61 લાખ રોકડની ચોરી કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Lok Sabha Election 2024: चुनाव आयोग ने राज्यों में विशेष पर्यवेक्षक किए नियुक्त, चुनावी प्रक्रिया की निगरानी की मिली जिम्मेदारी
Lok Sabha Election 2024: चुनाव आयोग ने आगामी चुनावों के दौरान समान अवसर सुनिश्चित करने के...
કાણીસા ગામે અર્થ રક્ષક ફાઉન્ડેશન-પુણે દ્વારા સૂકા-ભીના કચરા માટે ડસ્ટબીનનું વિતરણ.
કાણીસા ગ્રામ પંચાયત ખાતે અર્થ રક્ષક ફાઉન્ડેશન પુણે દ્વારા સૂકા-ભીના કચરા માટે ડસ્ટબીનનું વિતરણ...
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें खरीदारी
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें...
રાધનપુર : રેલવે પાટા ક્રોસ કરવા જતા ટ્રેક્ટર ફસાયુ | SatyaNirbhay News Channel
રાધનપુર : રેલવે પાટા ક્રોસ કરવા જતા ટ્રેક્ટર ફસાયુ | SatyaNirbhay News Channel