વઢવાણ :ચોરી, લૂંટફાટ, મારામારી અને હત્યાના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે વઢવાણની એકતા સોસાયટીમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા હતા. વેપારીના ઘરમાંથી 61 લાખ રૂપિયાની ચોરી કરી અને તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસ ટુકડીઓ તસ્કરોની શોધખોળ માટે કામે લાગી હતી. આ દરમિયાન પોલીસે એક આરોપીને વઢવાણથી અને બીજાને ભાવનગર નજીકથી ઝડપી લીધા હતા. વઢવાણ એકતા સોસાયટીમાં આવેલા રહેણાંક મકાનમા ધોળા દિવસે ગેરકાયદેસર રીતે બે ઇસમોએ પ્રવેશી અને ત્યારબાદ ઘરમાં તિજોરીમાં પડેલા રૂ. 61 લાખ ઉઠાવી ગયા હતા. હાલની પરિસ્થિતિમાં મોહરમનો મહિનો ચાલતો હોય ત્યારે વોરાજી પરિવાર માતમ મનાવવા માટે વઢવાણ ખાતે આવેલી મસ્જિદે ગયો હતો. જેથી બપોરના સમયે રેકી કરી અને બે ઇસમો ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ મેળવી રૂપિયા 61 લાખ રોકડની ચોરી કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા શહેરમાં ફરજ બજાવતા આઠ પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી
વડોદરા શહેરમાં ફરજ બજાવતા આઠ પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી
બાઇક અને વાછરડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો
વધુ સમાચારો જોવા માટે ઉપર ની લિંક ઉપર ક્લિક કરોગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી...
જુનાગઢ ખાતે મધ્યાહન ભોજન કર્મચારીઓએ વિવિધ માગણીઓને લઈ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું
જુનાગઢ ખાતે મધ્યાહન ભોજન કર્મચારીઓએ વિવિધ માગણીઓને લઈ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું