કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ પંડિત દીનદયાલ હોલ માં ભારત સરકાર જળ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની સભા યોજાઈ હતી આ સભામાં ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા ઓ તેમજ થરા નગરજનો સભા માં ઉપસ્થિત રહ્યા હતા

અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ