દાહોદ જિલ્લામાં સત્તાની લાલસામાં અંધ બનેલા રાજકીય પક્ષોમાં ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ તેમ આયા રામ ગયા રામની પ્રવૃત્તિ વધુને વધુ વેગીલી બનતા તેની સાથેજ ચૂંટણીના સમીકરણો પણ બદલાતા રહેતા રાજકીય તજજ્ઞોને ચૂંટણીના સમીકરણો માંડવા અઘરા થઈ પડ્યા છે. તેવા સમયે સત્તા ની લાલસામાં કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીનો ખેસ પહેરનારા આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ રાજેશભાઈ ભુરીયાએ આજે આમ આદમી પાર્ટી સાથેથી છેડો ફાડી કોંગ્રેસમાં ઘર વાપસી કરતા આમ આદમી પાર્ટીને ચૂંટણી પહેલા જ મોટો ઝટકો લાગ્યો છે. ત્યારે દેવગઢબારિયા બેઠક પરના એનસીપીના ઉમેદવાર ગોપસીહ લવારે આજે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા દેવગઢબારિયા બેઠક ની ચૂંટણીના સમીકરણો બદલાતા આ બેઠક માટે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર રહેવાના એંધાણો છે. એનસીપીના ઉમેદવાર ચૂંટણી જંગમાંથી ખસી જતા તેનો સીધે સીધો લાભ ભાજપને કે આમ આદમી પાર્ટીને મળશે તે તો આવનાર સમય જ બતાવશે!!!
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लोहगाव येथील एका युवाकाची गळफास घेऊनलोहगाव येथील एका युवाकाची गळफास घेऊन आत्महत्या,,,
लोहगाव येथील एका युवाकाची गळफास घेऊनलोहगाव येथील एका युवाकाची गळफास घेऊन आत्महत्या,,,
TMC on PM Modi: टीएमसी विधायक ने Ram Mandir को लेकर दिया विवादित बयान | Ramendu Sinha Roy | Aaj Tak
TMC on PM Modi: टीएमसी विधायक ने Ram Mandir को लेकर दिया विवादित बयान | Ramendu Sinha Roy | Aaj Tak
'यह पक्षपात ही 'INDIA' गठबंधन की समस्या है', राहुल गांधी के बयान पर सीएम हिमंत बिस्वा सरमा का हमला
नई दिल्ली, विपक्षी दलों के गठबंधन के नाम 'INDIA' पर सियासत तेज हो गई है। पीएम मोदी ने...
धर्मवीर छत्रपती संभाजी महाराज स्मृती समितीची जिल्हाधिकाऱ्यांकडे मागणी,आराखड्याबाबत ग्रामस्थांना विचारात घ्यावे
वढू बुद्रुक ता. शिरुर येथील धर्मवीर छत्रपती संभाजी महाराज समाधीस्थळाचा विकास होत असताना...
તાલુકાના રતનપર ગામે સેવા સેતુ કાર્યક્રમ કરવામાં આવ્યો
તાલુકાના રતનપર ગામે સેવા સેતુ કાર્યક્રમ કરવામાં આવ્યો