દાહોદ જિલ્લામાં સત્તાની લાલસામાં અંધ બનેલા રાજકીય પક્ષોમાં ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ તેમ આયા રામ ગયા રામની પ્રવૃત્તિ વધુને વધુ વેગીલી બનતા તેની સાથેજ ચૂંટણીના સમીકરણો પણ બદલાતા રહેતા રાજકીય તજજ્ઞોને ચૂંટણીના સમીકરણો માંડવા અઘરા થઈ પડ્યા છે. તેવા સમયે સત્તા ની લાલસામાં કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીનો ખેસ પહેરનારા આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ રાજેશભાઈ ભુરીયાએ આજે આમ આદમી પાર્ટી સાથેથી છેડો ફાડી કોંગ્રેસમાં ઘર વાપસી કરતા આમ આદમી પાર્ટીને ચૂંટણી પહેલા જ મોટો ઝટકો લાગ્યો છે. ત્યારે દેવગઢબારિયા બેઠક પરના એનસીપીના ઉમેદવાર ગોપસીહ લવારે આજે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા દેવગઢબારિયા બેઠક ની ચૂંટણીના સમીકરણો બદલાતા આ બેઠક માટે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર રહેવાના એંધાણો છે. એનસીપીના ઉમેદવાર ચૂંટણી જંગમાંથી ખસી જતા તેનો સીધે સીધો લાભ ભાજપને કે આમ આદમી પાર્ટીને મળશે તે તો આવનાર સમય જ બતાવશે!!!
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Samsung Galaxy S24 Series: भारत में शुरू हो गई सैमसंग के प्रीमियम फ्लैगशिप सीरीज की प्री-बुकिंग, जानिए कैसे कर सकेंगे ऑर्डर
Samsung अपनी लेटेस्ट फ्लैगशिप स्मार्टफोन सीरीज को लॉन्च करने के पूरी तरह तैयार है। कंपनी ने अपने...
માત્ર 40 રૂપિયા ની ઉઘરાણીમાં મોત
વિજયનગરના વાંકડા ગામે
ઉછીનાં આપેલ 40 રૂપિયા પાછા નહિ આપતા
60 વર્ષીય આધેડ મહિલાનું ઢીમ ઢાળી...
ED Raid on Lawrence Bishnoi: लॉरेंस बिश्नोई के करीबियों पर ED का एक्शन, हरियाणा और राजस्थान में एक दर्जन स्थानों पर छापेमारी
Lawrence Bishnoi ED Raid पंजाबी सिंगर मूसेवाला की हत्या मामले में गिरफ्तार लॉरेंस...
ઝીંઝુવાડા રણમાં વાછરા દાદાની માનતા પુરી કરીને આવતા પાટણના પરિવારની ગાડીને અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માત ચાલક પતિ-પત્નિના કમકમાટીભર્યા મોત નિપજ્યા
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના દુનાવાડા ગામનો ઠાકોર પરિવાર ઝીંઝુવાડા રણમાં વાછરા દાદાની માનતા પુરી...
बाइपोलर डिसऑर्डर/द्विध्रुवी विकार पर कार्यशाला का आयोजन
अफिनिटी हॉस्पिटल की ओर से जन जागृति अभियान के दौरान लोगों को मानसिक रोग के प्रति लगातार जागरुक...