સુરેન્દ્રનગરમાં વડાપ્રધાન ત્યારે હેલીપેડ ઉપર પહોંચ્યા ત્યારે તેમણે સંતોના આશીર્વાદ લીધા હતા અને આ અંગેનો ઉલ્લેખ તેમણે પોતાની ચૂંટણી સભા દરમિયાન કર્યો હતો. દુધરેજ વણા રોડ ઉપર હેલિકોપ્ટરમાંથી ઉતયાં બાદ દુધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી કણીરામ બાપુ તેમજ કોઠારી મુકુંદરામ બાપુ, દુધઈ વડવાળા મંદિરના રામબાલકદાસ બાપુ.મુળી સ્વામિનારાયણ મંદિર ઉપરાંત સુરેન્દ્રનગર જવાહર ચોક સ્વામિનારાયણ મંદિર અને ગેડિયા મંદિરના મહંત ના નરેન્દ્રભાઈ મોદીએ આશીર્વાદ લીધા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Yamuna Pollution: दिल्ली सरकार ने यमुना में जहरीला झाग साफ करने के लिए नावें तैनात किया
Delhi Yamuna Pollution: दिल्ली सरकार ने यमुना में जहरीला झाग साफ करने के लिए नावें तैनात किया
હારીજ શહેર ખાતે ગૌ પ્રેમી અને માલધારી સમાજ દ્વારા બજારો બંદ કરવાને સમર્થન આપવા કરી રજુવાત
ગૌ શાળાઓ અને લંપી વાયરસથી મૃત્યુ પામેલા ગૌ ધન માટે નાણાં ફાળવવા ગૌ પ્રેમીઓએ આવેદનપત્ર આપ્યું....
દહેગામ વિસ્તારમાં ઈગ્લિશ દારૂનું બેફામ વેચાણ
#buletinindia #gujarat #gandhinagar
વડોદરા ખાતે શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ વડોદરા વિભાગ દ્વારા છઠ્ઠો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો.
વડોદરા ખાતે શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ વડોદરા વિભાગ દ્વારા છઠ્ઠો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો.
બનાસકાંઠા....દાંતીવાડા તાલુકાનો જીવા દોરી સમાન ગણાતો સીપુ ડેમમાં આવ્યા નવા નીર
બનાસકાંઠા....
દાંતીવાડા તાલુકાનો જીવા દોરી સમાન ગણાતો સીપુ ડેમમાં આવ્યા નવા નીર ...