સુરેન્દ્રનગરમાં વડાપ્રધાન ત્યારે હેલીપેડ ઉપર પહોંચ્યા ત્યારે તેમણે સંતોના આશીર્વાદ લીધા હતા અને આ અંગેનો ઉલ્લેખ તેમણે પોતાની ચૂંટણી સભા દરમિયાન કર્યો હતો. દુધરેજ વણા રોડ ઉપર હેલિકોપ્ટરમાંથી ઉતયાં બાદ દુધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી કણીરામ બાપુ તેમજ કોઠારી મુકુંદરામ બાપુ, દુધઈ વડવાળા મંદિરના રામબાલકદાસ બાપુ.મુળી સ્વામિનારાયણ મંદિર ઉપરાંત સુરેન્દ્રનગર જવાહર ચોક સ્વામિનારાયણ મંદિર અને ગેડિયા મંદિરના મહંત ના નરેન્દ્રભાઈ મોદીએ આશીર્વાદ લીધા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જાફરાબાદ કોસ્ટલ બેલ્ટના ગામડાઓમાં વરસાદ વરસવાથી ખેડૂતોમાં થયો હાશકારો
જાફરાબાદ કોસ્ટલ બેલ્ટના ગામડાઓમાં વરસાદ વરસવાથી ખેડૂતોમાં થયો હાશકારો
તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર સીટી પોલીસ દ્વારા અરજદારોના ખોવાયેલ. મોબાઈલ શોધી પરત આપ્યા
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબનાઓ એ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી...
ભાવનગર : યુવતી સાથે દુષ્કર્મ ગુજારનાર નરાધમ ઝડપાયો | SatyaNirbhay News Channel
ભાવનગર : યુવતી સાથે દુષ્કર્મ ગુજારનાર નરાધમ ઝડપાયો | SatyaNirbhay News Channel
સાબરકાંઠાના હિંમતનગરની વગડી પ્રાથમિક શાળાની દમણ-દિવ અને લક્ષદ્વીપના પ્રશાસકશ્રી પ્રફુલભાઇ પટેલે મુલાકાત લીધી
સાબરકાંઠાના હિંમતનગરની વગડી પ્રાથમિક શાળાની દમણ-દિવ અને લક્ષદ્વીપના પ્રશાસકશ્રી પ્રફુલભાઇ પટેલે...