સુરેન્દ્રનગરમાં વડાપ્રધાન ત્યારે હેલીપેડ ઉપર પહોંચ્યા ત્યારે તેમણે સંતોના આશીર્વાદ લીધા હતા અને આ અંગેનો ઉલ્લેખ તેમણે પોતાની ચૂંટણી સભા દરમિયાન કર્યો હતો. દુધરેજ વણા રોડ ઉપર હેલિકોપ્ટરમાંથી ઉતયાં બાદ દુધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી કણીરામ બાપુ તેમજ કોઠારી મુકુંદરામ બાપુ, દુધઈ વડવાળા મંદિરના રામબાલકદાસ બાપુ.મુળી સ્વામિનારાયણ મંદિર ઉપરાંત સુરેન્દ્રનગર જવાહર ચોક સ્વામિનારાયણ મંદિર અને ગેડિયા મંદિરના મહંત ના નરેન્દ્રભાઈ મોદીએ આશીર્વાદ લીધા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રહસ્યોથી ભરેલો છે એસ્ટરોઇડ, 4.3 કલાકમાં પૂરું થઈ જાય છે દિવસ-રાતનું ચક્ર
નાસા અવકાશ સંશોધનને લઈને ખૂબ જ સક્રિય છે અને તેના તરફથી સતત કોઈક ને કોઈક અભિયાન ચલાવવામાં આવે છે....
SC का आदेश- संभल मस्जिद की सर्वे रिपोर्ट नहीं खुलेगी:हिंसा भड़काने के आरोपी सपा सांसद के पिता जुमे की नमाज पढ़ने पहुंचे
संभल की जामा मस्जिद मामले में शुक्रवार को सुप्रीम कोर्ट में सुनवाई हुई। कोर्ट ने आदेश दिया कि...
6000mAh बैटरी और Snapdragon 6 Gen 1 प्रोसेसर के साथ आ रहा Vivo T3x 5G, दाम 15 हजार रुपये से भी कम
वीवो अपने भारतीय ग्राहकों के लिए Vivo T3x 5G लॉन्च करने जा रहा है। कंपनी Vivo T3x 5G को 17 अप्रैल...