ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નાની માંડવાળી ગામે સાડા ચાર વર્ષ પુર્વે સરપંચની ચુંટણીમાં એક શખ્સને બિન હરીફ સરપંચ રહેવુ હોય પરંતુ યુવાને તેને સમર્થન ન આપ્યાની દાઝ રાખી શખ્સોએ અવાર નવાર ઝઘડા કરી યુવાન ઉપર હુમલો કરી લાકડી, કુહાડી જેવા હથીયારો વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા સંદર્ભે સાત શખ્સ સામે ફરીયાદ નોંધાવા પામી હતી. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર તળાજા તાલુકાના નાની માંડવાળી ગામે રહેતા હર્ષદભાઈ નાનાભાઈ બાટ્ટીએ તળાજા પોલીસ મથકમાં આજ ગામના ધીરૂ બાપાભાઈ, મધા બાપાભાઈ, વીજદાન બાપાભાઈ, ગીગા બાપાભાઈ, કુલદીપ ગીગાભાઈ, યુવરાજ ગીગાભાઈ, કેસર ઉર્ફે ટીડો રાજવીરભાઈ સામે ફરીયાદ નોંધાવી હતી કે, અગાઉ ચારેક વર્ષ પહેલા ગામની સરપંચની ચુંટણીમાં વિજદાનભાઈને બીનહરીફ સરપંચ રહેવુ હોય પરંતુ તેઓએ તેને સમર્થન આપેલ ન હોય તે વાતનું મનદુઃખ રાખી ઉક્ત તમામ અવાર નવાર ઝઘડાઓ કરતા હોય જે ઝઘડાની દાઝ રાખી ગઈકાલે તેના દિકરા જયપાલભાઈ માવા લેવા માટે ગામમાં ગયેલ ત્યારે ઈશુભાઈએ આ રોડ તારા પિતાનો નથી. અહીથી ચાલવાનું નહી તેમ કર્યા બાદ ધીરૂ, વિજદાન, બાપાભાઈ અને ગીગા ચારેય ભાઈઓએ તેના ઘરે આવી લાકડી, કુહાડી જેવા હથીયારો ધારણ કરી તમામે તેના પર હુમલો કરી લાકડી, પાઈપ અને કુહાડીની મુંધરાટીના ઘા મારી ઈજા પહોંચાડી હતી. બાદ કુલદીપ, યુવરાજ અને ટીડાએ આવી આડેધડ લાકડીના ઘા ફટકારી જો આ બનાવ અંગે કોઈ પોલીસ કેસ કરીશ તો તને જાનથી મારી નાખીશું. તેવી ધમકી આપી હતી. દરમિયાન તેઓને ઈજાગ્રસ્ત હાલતે તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
करौली-धौलपुर समेत 9 जिलों में भारी बारिश का अलर्ट:अब तक 59 फीसदी ज्यादा बरसात
राजस्थान में मंगलवार को बांसवाड़ा, डूंगरपुर, पाली, सिरोही, भीलवाड़ा, उदयपुर समेत कई जिलों में तेज...
અંબાજી મંદિરના ચાચર ચોકમાં 900 દીવડાની મહાઆરતી કરવામાં આવી...
અંબાજી મંદિર મા સાંજે મહાઆરતી નુ કરાયું આયોજન....
માં અંબા ના ચાચર ચોકમાં...
દેવગઢબારિયા તાલુકાનાઅસાયડી રાઉન્ડ ફોરેસ્ટ ફરજ બજવતાં જુવાનસિંહ ચૌહાણ નોવયનિવૃત્તિ વિદાયસમારોહયોજાયો
દેવગઢબારિયા તાલુકાનાઅસાયડી રાઉન્ડ ફોરેસ્ટ ફરજ બજવતાં જુવાનસિંહ ચૌહાણ નોવયનિવૃત્તિ વિદાયસમારોહયોજાયો
અમદાવાદથી મુંબઈ હાઈવે પર ટાટાના પૂર્વ ચેરમેન અને ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં નિધન, જુઓ
અમદાવાદથી મુંબઈ હાઈવે પર ટાટાના પૂર્વ ચેરમેન અને ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં નિધન
દુનિયાના દેશોમાં સાયકલ ઉપર ભ્રમણ પર નિકળેલા જર્મની દંપતિ સાવરકુંડલા શહેરના વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટની ઝુંબેશથી થયું પ્રભાવિત
જૈવિક વિવિધતાના અનુસંધાર્થે સાયકલ પર દુનિયાના દેશોના ભ્રમણ પર નીકળેલ જર્મની દંપતિ સાવરકુંડલા...