ધારી-૯૪ વિધાનસભા મત વિસ્તાર ના દરેક મતદારોને મુંજવતા અનેક વણ ઉકેલ પ્રશ્નો ની વાત કરીએ તો ધારીની સિવિલ હોસ્પિટલ, ફાયરફાયટર, શબવાહીની, રેલ્વે ગરનાળુ, નગરપાલિકા આ પાંચ મુદ્દા ઓ એવા છેકે મોટાભાગે ગરીબો અને મધ્યમ વર્ગને સ્પર્શ કરે છે. સિવિલ હોસ્પિટલમાં કોઈ અમીર ધનાઢ્ય સારવાર માટે નથી આવતા ખખડધજ બની ગયેલ સિવિલ હોસ્પિટલમાં માત્ર ગરીબ અને મધ્યમવર્ગીય પરીવાર સારવાર માટે આવે છે. કોઈપણ અકસ્માત સમયે કોઈનુ મોત થાય છે તો હોસ્પિટલ થી ધરસુધી લાશ પહોચાડવા માટે શબવાહીની નથી જેના કારણે.છકડો રીક્ષા માં મૈયત લય જવાય છે. છેલ્લા ત્રણ વરસ દરમિયાન ધારી શહેરમાં આગની ત્રણ મોટી ધટનાઓ સર્જાય હતી ત્યારે અન્ય શહેરમાં થી ફાયરફાયટર આવેલ , ધારી શહેર તાલુકા મથક હોવાછતાં ગ્રામ પંચાયત આવેલ છે જયારે નગરપાલિકા કરવામાં આવેતો આસપાસના પરા વિસ્તારમાં પણ શામેલ કરી શકાય છે .વિધાનસભા ૨૦૨૨ ના મતદારોને પડતી મુશ્કેલીઓ બાબતે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર નો.અન્યાય ની સામે ધારી ૯૪ ની જનતા મતદાન કરે તો નવાઈ નહી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Narottam Mishra Exclusive: उज्जैन में हुई शर्मनाक घटना पर क्या बोले MP के गृहमंत्री ? Ujjain Horror
Narottam Mishra Exclusive: उज्जैन में हुई शर्मनाक घटना पर क्या बोले MP के गृहमंत्री ? Ujjain Horror
Manipur Horror: मणिपुर पर चर्चा छिड़ी तो कांग्रेस भी होगी कठघरे में, PM मोदी रोजाना ले रहे राज्य की जानकारी
नई दिल्ली। मणिपुर की घटनाओं को लेकर सरकार पर आक्रामक कांग्रेस के लिए इस मुद्दे पर चर्चा भारी...
Breaking News: AAP सांसद Raghav Chadha को लगा बड़ा झटका, छिन सकता है उनका टाइप- 7 बंगला | India TV
Breaking News: AAP सांसद Raghav Chadha को लगा बड़ा झटका, छिन सकता है उनका टाइप- 7 बंगला | India TV
बदायूं के मढ़ैया गांव में मूर्ति स्थापना के दौरान चले ईंट पत्थर, आठ गिरफ्तार
उघेती थाना क्षेत्र के गांव बढौली सागरपुर की मढ़ैया में ग्राम समाज की भूमि पर स्थित गमा देवी के...
ગોધરા : જિલ્લામાં આજે 2023 નાગરિકોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું
ગોધરા : જિલ્લામાં આજે 2023 નાગરિકોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું