ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા ના ઉમેદવાર કાંતીભાઈ સતાસીયા ના હાથમાંથી બાજી સરકતી જાય છે.ભાજપ અને કોંગ્રેસ સામેના ત્રિપાંખીયા જંગમાં આમ આદમી પાર્ટી ની હાલત કફોડી બનતી જાય છે.એક સાંધે ત્યાં તેર તુટે એવો ધાટ હાલમાં સર્જાયો છે. આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો અને હોદ્દેદારો એક પછી એક કાંતીભાઈ ની છાવણીમાં થી નીકળતા જાય છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો ઈમાનદાર પાર્ટી ઉપર આક્ષેપ કરી રહેલ છે. ખુદ કાંતીભાઈ સતાસીયા થી નારાજ કાર્યકરો કોંગ્રેસ અથવા ભાજપમાં જય રહેલ છે. કાંતીભાઈ ગ્રામ્ય વિસ્તારોમાં પાટીદાર ને મનાવી રહેલા છે.ત્યારે એનીજ પાર્ટી ના કાર્યકરો રાજીનામું આપી રહેલા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુરમાં દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવતાં શખ્સને પોલીસે ઝડપ્યો
દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવતા અને વચગાળાના જામીન મેળવ્યા બાદ ફરાર થઈ ગયેલા પાકા કામના...
સમગ્ર હિન્દુસ્તાનમાં સ્વચ્છ સાગર – સુરક્ષિત સાગર અભિયાન અંતર્ગત મહુવા તાલુકાનાં વિસ્તારના અલગ અલગ ૧૪ સાગર કાંઠા ઉપર સફાઇ કરવામાં આવી. જેમાં મુખ્યત્વે ઊંચા કોટડા- દયાળ- કળસાર-નૈપ-નિકોલ-ઢસિયા-ભવાની-કતપર-બંદર-લાઈટહાઉસ-વિજળીબારા-ગઢડા -ખરેડ-પીંગલેશ્વર-દુઘ
સમગ્ર હિન્દુસ્તાનમાં સ્વચ્છ સાગર – સુરક્ષિત સાગર અભિયાન અંતર્ગત મહુવા તાલુકાનાં વિસ્તારના...
केंद्रीय मंत्री को बताएं जिले के किसानों की समस्या
तालेड़ा
जयपुर में कल केन्द्रीय कृषि राज्य मंत्री श्री भागीरथ चौधरी से नवीन चौधरी जमीतपुरा ने...
महात्मा गांधी जयंती पर अहमदाबाद मंडल पर चलाया गया “स्वछता अभियान”
अहमदाबाद मण्डल पर स्वच्छता पखवाड़े का समापन
02 अक्टूबर 2022 को हमारे देश के राष्ट्रपिता महात्मा गांधी जी की जन्म जयंती...
દાંતીવાડા ડેમમાં આજની સપાટી..
દાંતીવાડા ડેમમાં આજની સપાટી..