ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા ના ઉમેદવાર કાંતીભાઈ સતાસીયા ના હાથમાંથી બાજી સરકતી જાય છે.ભાજપ અને કોંગ્રેસ સામેના ત્રિપાંખીયા જંગમાં આમ આદમી પાર્ટી ની હાલત કફોડી બનતી જાય છે.એક સાંધે ત્યાં તેર તુટે એવો ધાટ હાલમાં સર્જાયો છે. આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો અને હોદ્દેદારો એક પછી એક કાંતીભાઈ ની છાવણીમાં થી નીકળતા જાય છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો ઈમાનદાર પાર્ટી ઉપર આક્ષેપ કરી રહેલ છે. ખુદ કાંતીભાઈ સતાસીયા થી નારાજ કાર્યકરો કોંગ્રેસ અથવા ભાજપમાં જય રહેલ છે. કાંતીભાઈ ગ્રામ્ય વિસ્તારોમાં પાટીદાર ને મનાવી રહેલા છે.ત્યારે એનીજ પાર્ટી ના કાર્યકરો રાજીનામું આપી રહેલા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
UP: आंसरशीट में बदली हुई हैंडराइटिंग, फटे हुए पन्ने, PCS-J परीक्षा में 50 छात्रों के रिजल्ट में हेराफेरी।
साल 2022 में हुई पीसीएस जे की परीक्षा में गड़बड़ी का मामला सामने आया है. जांच में पता चला है कि...
इंदिरा गांधी चौकातील रस्त्याच्या दुरावस्थेला जबाबदार लोकप्रतिनिधींचा वंचित बहुजन आघाडी कडून निषेध.
इंदिरा गांधी चौकातील रस्त्याच्या दुरावस्थेला जबाबदार लोकप्रतिनिधींचा वंचित बहुजन आघाडी कडून निषेध.
CM has demoralised Punjab Police, Should quit office on moral grounds : Chugh
BJP national general secretary Tarun Chugh today demanded Chief Minister Bhagwant Mann to clarify...
Breaking News: Andhra Pradesh विधानसभा चुनाव के लिए Congress ने जारी की उम्मीदवारों की लिस्ट
Breaking News: Andhra Pradesh विधानसभा चुनाव के लिए Congress ने जारी की उम्मीदवारों की लिस्ट
अंबेडकर भवन में बुद्ध जयंती पर कार्यक्रम का हुया आयोजन
भगवान बुद्ध के जीवन और डाला गया प्रकाश
अजयगढ:-अजयगढ के स्थानीय अंबेडकर भवन में बुद्ध पूर्णिमा के अवसर पर भीम भारती सेवा संघ के द्वारा एक...