લીમખેડા તાલુકાના જેતપુર ગામે મધરાતે ચોરીના મક્કમ ઈરાદા સાથે રાખેલા અજાણ્યા તસ્કરોએ એક રહેણાંક મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના રોકડ રકમ તેમજ કરિયાણાનું સામાન મળી 15 હજાર ઉપરાંતના મુદ્દા માલ પર હાથફેરો કરી તસ્કરો નાસી છૂટવામાં સફળ રહ્યા છે.લીમખેડા તાલુકાના જેતપુર ગામે મધરાતે ચોરીના મક્કમ ઈરાદા સાથે રાખેલા અજાણ્યા તસ્કરોએ એક રહેણાંક મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના રોકડ રકમ તેમજ કરિયાણાનું સામાન મળી 15 હજાર ઉપરાંતના મુદ્દા માલ પર હાથફેરો કરી તસ્કરો નાસી છૂટવામાં સફળ રહ્યા છે.ગત તારીખ 13.11.2022 લીમખેડા તાલુકાના જેતપુર ગામે રાત્રિના અંધારામાં ચોરીના ઇરાદે આવેલા અજાણ્યા તસ્કરોએ ગામના વાકડી ફળીયાના રહેવાસી લાલુભાઈ કળુભાઈ વકડીયા ઘર ને નિશાન બનાવ્યું હતું. ઘરના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. અને ઘરમાં મુકેલા 500 રૂપિયા કિંમતની એક નંગ સોનાની જડ, ₹1,1000 કિંમત ની ચાંદીની કડી, 4500 રૂપિયાના મોબાઇલ ફોન તેમજ દુકાનમાં મૂકી રાખેલા 2000 રૂપિયાનું કરિયાણું તેમજ રોકડ રકમ મળી કુલ ૧૫ હજાર ઉપરાંતના મુદ્દા માલ પર હાથફેરો કરી તસ્કરો રાત્રિના અંધારામાં ફરાર થઈ ગયા હતા.આ બનાવ સંદર્ભે જેતપુર તાલુકાના વાંકડી ફળિયાના રહેવાસી લાલુભાઈ કાળુભાઈ વડકીયાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા લીમખેડા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.લીમખેડા તાલુકાના જેતપુર ગામે મધરાતે ચોરીના મક્કમ ઈરાદા સાથે રાખેલા અજાણ્યા તસ્કરોએ એક રહેણાંક મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના રોકડ રકમ તેમજ કરિયાણાનું સામાન મળી 15 હજાર ઉપરાંતના મુદ્દા માલ પર હાથફેરો કરી તસ્કરો નાસી છૂટવામાં સફળ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
KOACON (Karnataka Orthopedic Association) 2025 inaugurated in Chamara Vajra, Bengaluru.
Bengaluru, 31 Jan 2025:
The KOACON 2025 was inaugurated by Si Adichunchungiri Mahasamsthana Math...
सोनारी नगर पालिका के अधीन फूटपाथ के नाले कभी भी बन सकता है दुर्घटना का कारण
सोनारी नगर पालिका के अधीन फूटपाथ के नाले कभी भी बन सकते है दुर्घटना के कारण जहा नगर में भीड़ और...
सद्गुरु परमपूज्य मोरेदादा चॅरिटेबल हॉस्पिटल तर्फे आयोजित मोफत आरोग्य शिबिराचा 252 रुग्णांनी घेतला लाभ
सद्गुरु परमपूज्य मोरेदादा चॅरिटेबल हॉस्पिटल तर्फे आयोजित मोफत आरोग्य शिबिराचे 252 रुग्णांची...
ગુજરાતમાં કોંગ્રેસના વર્ષો જુના નેતાઓ કેમ ભાજપમાં જોડાઈ રહયા છે ? શામ,દામ,ભેદ કે પછી દંડ ?
ગુજરાતમાં હવે કોંગ્રેસનું લગભગ પૂર્ણ થવા આવ્યું છે અને લગભગ કોંગેસીઓએ ભાજપની શાળામાં એડમિશન લઈ...
ভ্ৰাম্যমাণৰ প্ৰথম খোজটো কহিনুৰৰ মঞ্চত দিবলৈ পায় যথেষ্ট আনন্দিত অভিনেতা সিদ্ধান্ত কলিতা
ভ্ৰাম্যমাণৰ পহিলা খোজটো কহিনুৰৰ যোগে দিব পায় যথেষ্ট গৌৰৱী অভিনেতা সিদ্ধান্ত কলিতা৷উল্লেখ্য যে...