બનાસકાંઠા જિલ્લાની ધાનેરા સીટ પર ભાજપના આગેવાન માવજીભાઈ દેસાઈએ ભાજપ સાથે છેડો ફાડીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે . ધાનેરા સીટ પર ત્રિપાંખીયો જંગ થાય તેવા એધાણ સર્જાઇ રહ્યા છે . બનાસકાંઠાની ધાનેરા સીટ પર છેલ્લા બે ટર્મથી કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બનતા આવ્યા છે . આ વખતે ધાનેરા સીટ પર ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૌધરી સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવતા અન્ય સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે . ભાજપના આગેવાન માવજીભાઈ દેસાઈએ પણ ભાજપ સાથે છેડો ફાડીને તમામ હોદ્દાઓ પરથી રાજીનામાં આપી દીધા છે અને સાથે સાથે તેમણે રબારી સમાજ અને ઠાકોર સમાજની સાથે ઇતર સમાજના લોકોનો સાથ મેળવીને અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે.ત્યારે માવજીભાઈ દેસાઈ દ્વારા ધાનેરા શહેરના મામા બાપજી મંદિર પાસે ખુબજ જંગીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સભા બાદ રોડ શો યોજીને અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી . ભાજપ , કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ સાથે ઠાકોર સેના આગેવાનો પણ માવજી દેસાઈની સાથે જોડાયેલા જોવા મળે છે.અને માવજીભાઈ દેસાઈ જ્યારે સભા સંબોધી રહ્યા હતા ત્યારે તેમની આંખોમાં દર્દ છલકાતું દેખાઈ રહ્યું હતું બ્યુરો રિપોર્ટ નરેશ ડી વ્યાસ બનાસકાંઠા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गिव अप अभियान के तहत लोगों को किया जागरूक
जिला रसद अधिकारी ने हिंडोली उपखंड में ग्राम पंचायत सहसपुरिया और हिंडोली कस्बे की उचित मूल्य...
પાલનપુરના પખાણવા ગામે સામુહિક શૌચાલયને ખંભાતી તાળા
પાલનપુરના પખાણવા ગામે સામુહિક શૌચાલયને ખંભાતી તાળા
ઠાસરા ખાતે આવેલ મેથોડીસ ચર્ચ માં નાતાલ પર્વ ની ઉજવણી કરવામાં આવી.
ઠાસરા બસ સ્ટેન્ડ પાસે ડાકોર રોડ ઉપર આવેલ સિનાઈ મેથોડિસ્ટ ચર્ચમાં નાતાલની ઉજવણી કરવામાં આવી હતી....
GST स्पेशल कमिश्नर समीरभाई वकील द्वारा आश्रमरोड में राज्यकर भवन मैं तिरंगे को सलामी दी गई
GST स्पेशल कमिश्नर समीरभाई वकील द्वारा आश्रमरोड में राज्यकर भवन मैं तिरंगे को सलामी दी गई
নামেৰীত চিকাৰীৰ হাতত মৃত্যু হোৱা ঢেকীয়া পতীয়া বাঘ সন্দৰ্ভত নামেৰী ৰাষ্ট্ৰীয় উদ্যান কৰ্তীপক্ষৰ ভাষ্য
নামেৰীত চিকাৰীৰ হাতত মৃত্যু হোৱা ঢেকীয়া পতীয়া বাঘ সন্দৰ্ভত নামেৰী ৰাষ্ট্ৰীয় উদ্যান কৰ্তীপক্ষৰ ভাষ্য