બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમૃત ઠાકોર મેદામાં છે.સામે રાજ્યકક્ષાના મંત્રી કિર્તીસિંહ વાઘેલા ભાજપના ઉમેદવાર તરીકે મેદાને ઉતર્યા છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અમૃત ઠાકોર ગામડે ગામડે પોતાના સમર્થકો સાથે પ્રચાર કરી રહ્યા છે.અને કોંગ્રેસને પોતાનો મત આપી અપાવી ભવ્ય જીત હાંસલ કરવા માટેનું આહ્વાન કરવામાં આવ્યું હતું. મંગળપુરાના ગામજનો દ્વારા અમૃત ઠાકોરનું સામૈયા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું ગામ લોકોએ કોંગ્રેસને મત આપી અપાવી વિજય બનાવવા માટેનું પણ અમૃત ઠાકોરને ખાતરી આપી હતી મંગળપુરા ખાતે આવેલ જોગણી માતાજીના મંદિર ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું . આ બેઠકમાં જોગમાયા યુવક મંડળ ના યુવાનો એ હાજરી આપી હતી....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिवसेना पक्ष आणि धनुष्यबाण चिन्ह कोणाचं... ठाकरे की शिंदेच? Eknath Shinde vs Uddhav Thackeray
शिवसेना पक्ष आणि धनुष्यबाण चिन्ह कोणाचं... ठाकरे की शिंदेच? Eknath Shinde vs Uddhav Thackeray
নুমলীগড়ৰ লবণঘাটত নিশা ভয়ংকৰ অগ্নিকাণ্ড সংঘটিত হয়
নুমলীগড়ৰ লবণঘাটত নিশা ভয়ংকৰ অগ্নিকাণ্ড সংঘটিত হয় ৷ সুষমা বৰ্মণ নামৰ এগৰাকী মহিলাৰ একেটা চৌহদৰ...
ওদালগুৰিৰ ঔৰংগাজুলিত চাঞ্চল্যকৰ হত্যাকাণ্ড।
নিশা দুই বজাত পবন তাঁতিৰ দাৰ ঘাপত মিহত চৌহান তীঁতি
অভিযুক্ত পবন তাঁতিৰ আক্ৰমণত গুৰুতৰভাৱে আহত...