બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમૃત ઠાકોર મેદામાં છે.સામે રાજ્યકક્ષાના મંત્રી કિર્તીસિંહ વાઘેલા ભાજપના ઉમેદવાર તરીકે મેદાને ઉતર્યા છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અમૃત ઠાકોર ગામડે ગામડે પોતાના સમર્થકો સાથે પ્રચાર કરી રહ્યા છે.અને કોંગ્રેસને પોતાનો મત આપી અપાવી ભવ્ય જીત હાંસલ કરવા માટેનું આહ્વાન કરવામાં આવ્યું હતું. મંગળપુરાના ગામજનો દ્વારા અમૃત ઠાકોરનું સામૈયા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું ગામ લોકોએ કોંગ્રેસને મત આપી અપાવી વિજય બનાવવા માટેનું પણ અમૃત ઠાકોરને ખાતરી આપી હતી મંગળપુરા ખાતે આવેલ જોગણી માતાજીના મંદિર ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું . આ બેઠકમાં જોગમાયા યુવક મંડળ ના યુવાનો એ હાજરી આપી હતી....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બિહારમાં JDU-BJPની ગઠબંધન સરકારમાં ભંગાણના એંધાણ, જાણો CM નીતીશના રોષનું કારણ
રાજીવ રંજન સિંહે રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જેડીયુના સમર્થનનો હવાલો આપીને બધું...
જૂનાગઢ બહાઉદ્દીન કોલેજ ખાતેથી
જિલ્લાના મતદાન મથકો પર EVM
મશીન રવાના કરાયાં
વિધાનસભાની ચૂંટણીને લઈને મતદાન માટેની
તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
આજે જૂનાગઢના...
संगमेश्वर येथील मनसेच्या कार्यकर्त्यांवर मारहाण प्रकरणी ६ जणांवर गुन्हे दाखल
संगमेश्वर : मनसेचे अध्यक्ष राज ठाकरे यांच्याबद्दल आक्षेपार्ह पोस्ट टाकल्याने 6 जणांनी एका मारहाण...
સુરત જિલ્લાના ASI તરીકે ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓ મોડ 2 ની પરીક્ષા પાસ કરાતા સન્માન કરવામાં આવ્યું.
સુરત જિલ્લાના ASI તરીકે ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓ મોડ 2 ની પરીક્ષા પાસ કરાતા સન્માન કરવામાં આવ્યું.