બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમૃત ઠાકોર મેદામાં છે.સામે રાજ્યકક્ષાના મંત્રી કિર્તીસિંહ વાઘેલા ભાજપના ઉમેદવાર તરીકે મેદાને ઉતર્યા છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અમૃત ઠાકોર ગામડે ગામડે પોતાના સમર્થકો સાથે પ્રચાર કરી રહ્યા છે.અને કોંગ્રેસને પોતાનો મત આપી અપાવી ભવ્ય જીત હાંસલ કરવા માટેનું આહ્વાન કરવામાં આવ્યું હતું. મંગળપુરાના ગામજનો દ્વારા અમૃત ઠાકોરનું સામૈયા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું ગામ લોકોએ કોંગ્રેસને મત આપી અપાવી વિજય બનાવવા માટેનું પણ અમૃત ઠાકોરને ખાતરી આપી હતી મંગળપુરા ખાતે આવેલ જોગણી માતાજીના મંદિર ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું . આ બેઠકમાં જોગમાયા યુવક મંડળ ના યુવાનો એ હાજરી આપી હતી....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मौसम विभाग की चेतावनी, पश्चिमी राजस्थान की ओर बढ़ रहा मानसून; बिगड़ सकते हैं हालात
राजस्थान में बारिश से हालात लगातार बिगड़ते जा रहे है. कई इलाकों में बाढ़ जैसे हालत बने हुए...
स्वतंत्रता दिवस कार्यक्रम में आखिरी पंक्ति में मिली राहुल गांधी को जगह, बवाल मचा तो रक्षा मंत्रालय का आया ये बयान
प्रधानमंत्री नरेंद्र मोदी ने स्वतंत्रता दिवस के अवसर पर 98 मिनट का भाषण दिया, जो किसी भारतीय...
महावीर लाचीत बोरफुकन के 400 वर्ष जन्मजयंती के शुभ अवसर पर चराईदेव जिला जनसपंर्क विभाग द्वारा संचालित प्रचार प्रसार
महावीर लाचीत बोरफुकन के 400 वर्ष जन्मजयंती के शुभ अवसर पर चराईदेव जिला जनसपंर्क विभाग द्वारा...
*બનાસકાંઠા જિલ્લાની તમામ કોર્ટોમાં તા.૧૧ ફેબ્રુઆરીએ ૨૦૨૩ના વર્ષમાં પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન
*બનાસકાંઠા જિલ્લાની તમામ કોર્ટોમાં તા.૧૧ ફેબ્રુઆરીએ ૨૦૨૩ના વર્ષમાં પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન