બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમૃત ઠાકોર મેદામાં છે.સામે રાજ્યકક્ષાના મંત્રી કિર્તીસિંહ વાઘેલા ભાજપના ઉમેદવાર તરીકે મેદાને ઉતર્યા છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અમૃત ઠાકોર ગામડે ગામડે પોતાના સમર્થકો સાથે પ્રચાર કરી રહ્યા છે.અને કોંગ્રેસને પોતાનો મત આપી અપાવી ભવ્ય જીત હાંસલ કરવા માટેનું આહ્વાન કરવામાં આવ્યું હતું. મંગળપુરાના ગામજનો દ્વારા અમૃત ઠાકોરનું સામૈયા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું ગામ લોકોએ કોંગ્રેસને મત આપી અપાવી વિજય બનાવવા માટેનું પણ અમૃત ઠાકોરને ખાતરી આપી હતી મંગળપુરા ખાતે આવેલ જોગણી માતાજીના મંદિર ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું . આ બેઠકમાં જોગમાયા યુવક મંડળ ના યુવાનો એ હાજરી આપી હતી....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોડીનાર લાખો નો દારૂ ટ્રક મા ચોર ખાનું / વધુ એક કિમીયા નો પ્રદાફાસ #Crimenews
કોડીનાર લાખો નો દારૂ ટ્રક મા ચોર ખાનું / વધુ એક કિમીયા નો પ્રદાફાસ #Gir #Somnath #Crime #Crimenews
দিপাৱলীৰ উপহাৰ : চৰকাৰী কৰ্মচাৰীৰ মৰগীয়া বানচ ৪ শতাংশ বৃদ্ধি হিমন্ত চৰকাৰৰ
পোহৰৰ উৎসৱ দিপাৱলীৰ আনন্দ উল্লাহৰ মাজতে অসম চৰকাৰে ৰাজ্যিক চৰকাৰী কৰ্মচাৰীসকলৰ মৰগীয়া বানচ চাৰি...
રાધનપુર : વન વિભાગ દ્વારા ખેડૂત શિબિર યોજાઈ | SatyaNirbhay News Channel
રાધનપુર : વન વિભાગ દ્વારા ખેડૂત શિબિર યોજાઈ | SatyaNirbhay News Channel
पाण्यात अचानक तरंगु लागल्या 14 गाड्या...! हे कस काय शक्य आहे...? ही बातमी नक्की बघा
पाण्यात अचानक तरंगु लागल्या 14 गाड्या...! हे कस काय शक्य आहे...? ही बातमी नक्की बघा
ઝવેરચંદ મેઘાણી ની જન્મજયંતી નિમિત્તે VMC ના સત્તાધીશો દ્વારા એ પુષ્પાંજલિ અર્પણ કરી.
ઝવેરચંદ મેઘાણી ની જન્મજયંતી નિમિત્તે VMC ના સત્તાધીશો દ્વારા એ પુષ્પાંજલિ અર્પણ કરી.