બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમૃત ઠાકોર મેદામાં છે.સામે રાજ્યકક્ષાના મંત્રી કિર્તીસિંહ વાઘેલા ભાજપના ઉમેદવાર તરીકે મેદાને ઉતર્યા છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અમૃત ઠાકોર ગામડે ગામડે પોતાના સમર્થકો સાથે પ્રચાર કરી રહ્યા છે.અને કોંગ્રેસને પોતાનો મત આપી અપાવી ભવ્ય જીત હાંસલ કરવા માટેનું આહ્વાન કરવામાં આવ્યું હતું. મંગળપુરાના ગામજનો દ્વારા અમૃત ઠાકોરનું સામૈયા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું ગામ લોકોએ કોંગ્રેસને મત આપી અપાવી વિજય બનાવવા માટેનું પણ અમૃત ઠાકોરને ખાતરી આપી હતી મંગળપુરા ખાતે આવેલ જોગણી માતાજીના મંદિર ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું . આ બેઠકમાં જોગમાયા યુવક મંડળ ના યુવાનો એ હાજરી આપી હતી....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મોરંગી ગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હીન્દુ મુસ્લિમ સમાજ દ્વારા બ્લડ ડોનેટ કરવા મા આવ્યું
મોરંગી ગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હીન્દુ મુસ્લિમ સમાજ દ્વારા બ્લડ ડોનેટ કરવા મા આવ્યું
হোজাইত মাজনিশা জব্দ বুজন পৰিমাণৰ গাঞ্জা
হোজাইত মাজনিশা জব্দ বুজন পৰিমানৰ গাঞ্জা।নামণিমুৱা ৰানী কমলাবতী এক্সপ্ৰেছত জব্দ হৈছে বৃহৎ পৰিমাণৰ...
Abhimanyu Pawar यांना बोलू दिलं नाही, Vidhan Sabha मध्ये भडकून म्हणाले, 'सकासकाळी अंघोळ करुन आलोय'
Abhimanyu Pawar यांना बोलू दिलं नाही, Vidhan Sabha मध्ये भडकून म्हणाले, 'सकासकाळी अंघोळ करुन आलोय'
How to deal with Depression and Anxiety? By Sandeep Maheshwari I Hindi
How to deal with Depression and Anxiety? By Sandeep Maheshwari I Hindi