બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમૃત ઠાકોર મેદામાં છે.સામે રાજ્યકક્ષાના મંત્રી કિર્તીસિંહ વાઘેલા ભાજપના ઉમેદવાર તરીકે મેદાને ઉતર્યા છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અમૃત ઠાકોર ગામડે ગામડે પોતાના સમર્થકો સાથે પ્રચાર કરી રહ્યા છે.અને કોંગ્રેસને પોતાનો મત આપી અપાવી ભવ્ય જીત હાંસલ કરવા માટેનું આહ્વાન કરવામાં આવ્યું હતું. મંગળપુરાના ગામજનો દ્વારા અમૃત ઠાકોરનું સામૈયા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું ગામ લોકોએ કોંગ્રેસને મત આપી અપાવી વિજય બનાવવા માટેનું પણ અમૃત ઠાકોરને ખાતરી આપી હતી મંગળપુરા ખાતે આવેલ જોગણી માતાજીના મંદિર ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું . આ બેઠકમાં જોગમાયા યુવક મંડળ ના યુવાનો એ હાજરી આપી હતી....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रघुराम राजन की चेतावनी- अर्थव्यवस्था के लिए घातक है पुरानी पेंशन स्कीम
देश में ओल्ड पेंशन स्कीम (OPS) और नई पेंशन स्कीम (NPS) को लेकर नया विवाद खड़ा हो गया है. भारतीय...
ધાનેરા વિધાનસભાની ચુંટણીમાં ૧૯૮૫ થી ૧૯૬૨ સુધી ખેલાયેલા ચુંટણી જંગો.
ધાનેરા ભૂતકાળની ચૂંટણીઓ
પાર્ટી ઉમેદવારનું નામ વોટ વોટ રેેટ માર્જિન.
(૮) 1985
પટેલ જોઈતાભાઈ...
ભાવનગર : માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક સામે ભાવ ઘટી | SatyaNirbhay News Channel
ભાવનગર : માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક સામે ભાવ ઘટી | SatyaNirbhay News Channel
પાલનપુર પંથકમાં મોટા પાયે થઈ રહેલી ખનીજ ચોરી સામે તંત્રનું અકળ મૌન...
પાલનપુર પંથકમાં મોટા પાયે થઈ રહેલી ખનિજ ચોરી સામે તંત્રનું અકળ મૌન...
પાલનપુર શહેરમાં...
पूर्व पेंशनर समाज अध्यक्ष गौतम के निधन पर निजी विद्यालय संघ ने शोक व्यक्त किया
कनवास. कस्बे के समाजसेवी पूर्व पेंशनर समाज के अध्यक्ष सेवानिवृत्त प्रधानाचार्य नन्दलाल गौतम का...