બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમૃત ઠાકોર મેદામાં છે.સામે રાજ્યકક્ષાના મંત્રી કિર્તીસિંહ વાઘેલા ભાજપના ઉમેદવાર તરીકે મેદાને ઉતર્યા છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અમૃત ઠાકોર ગામડે ગામડે પોતાના સમર્થકો સાથે પ્રચાર કરી રહ્યા છે.અને કોંગ્રેસને પોતાનો મત આપી અપાવી ભવ્ય જીત હાંસલ કરવા માટેનું આહ્વાન કરવામાં આવ્યું હતું. મંગળપુરાના ગામજનો દ્વારા અમૃત ઠાકોરનું સામૈયા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું ગામ લોકોએ કોંગ્રેસને મત આપી અપાવી વિજય બનાવવા માટેનું પણ અમૃત ઠાકોરને ખાતરી આપી હતી મંગળપુરા ખાતે આવેલ જોગણી માતાજીના મંદિર ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું . આ બેઠકમાં જોગમાયા યુવક મંડળ ના યુવાનો એ હાજરી આપી હતી....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાશીપુરામાં ૧૪૧ વર્ષ પ્રાચીન નવરાત્રીમાં થાળનું મહત્વ
#buletinindia #gujarat #mahesana
सरदार पटेल क़ो श्रदांजलि देकर मनाया राष्ट्रीय एकता दिवस सरदार पटेल के अथक प्रयासों से देश का निर्माण हुआ :दवे
कृष्णा सेवा संस्थान द्वारा लोह पुरुष के नाम से पहचाने जाने वाले भारत देश के प्रथम ग्रहमंत्री...
গাড়ীত কম পেট্ৰ’লৰ বাবে যান-বাহন আৰক্ষীয়ে কাটিলে চালান, স্তব্ধ হৈ পৰিল চালকজন; ফেচবুক পোষ্টৰ স্লিপ
গাড়ীত কম পেট্ৰ’লৰ বাবে যান-বাহন আৰক্ষীয়ে কাটিলে চালান, স্তব্ধ হৈ পৰিল চালকজন; ফেচবুক...
पन्ना जिले में लोक शिक्षण संचालनालय का आदेश बना मज़ाक खुलेआम मनमानी पर उतारू निजी विद्यालय
पन्ना जिले में लोक शिक्षण संचालनालय का आदेश बना मजाक,खुले आम मनमानी पर उतारू निजी विद्यालय किसी...