શ્રાવણ માસ એટલે તહેવારોનો મહિનો... ભક્તો ભગવાનને લાડ લડાવવા અનેક ઉત્સવો ઉજવતા હોય છે. શ્રાવણ માસમાં ભક્તિની વર્ષોથી ભકતોના હદય ભીંજાતા હોય છે.હીંડોળા પર્વ એટલે ભક્તિનું પ્રતિક બોટાદ જીલ્લાના રાણપુર પાસે આવેલ પવિત્ર શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામના જીર્ણોદ્ધારક પ.પૂ.સ.ગુ.શા શ્રી ધનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી તારીખ ૬-૮-૨૦૨૨ શનિવાર થી તારીખ ૧૨- ૮ - ૨૦૨૨ સુધી કલાત્મક થર્મોકોલના ભવ્ય હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. આવતીકાલે તારીખ ૬ ના રોજ સવારે ૯ થી ૧૨ સુધી સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરીભક્તો ભગવાન ને હીંડોળે ઝુલાવવા અને સત્સંગ કથામૃતનો લાભ લેવા પધારવા મંદીર પ્રસાશન દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
साहित्य लेखनातून शांताबाई शेळके अजरामर - पोलीस अधिक्षक तेजस्वी सातपुते
सोलापूर :- कवियत्री शांताबाई शेळके यांच्या लेखन साहित्यातून अनेक पिढ्या घडल्या त्यांच्या...
ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિવસેને દિવસે ઝડપથી પ્રગતિ કરી રહી છે. #isudangadhavi #aamaadmiparty
ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિવસેને દિવસે ઝડપથી પ્રગતિ કરી રહી છે. #isudangadhavi #aamaadmiparty
Mahila Samman Yojana in Delhi: महिला सम्मान योजना पर LG ने दिए जांच के आदेश, तो भड़के Kejriwal
Mahila Samman Yojana in Delhi: महिला सम्मान योजना पर LG ने दिए जांच के आदेश, तो भड़के Kejriwal
শিৱসাগৰৰ শ্ৰীশ্ৰী বিষ্ণু দৌলৰ মুখ্য পূজাৰী হেমন্ত বৰঠাকুৰদেৱৰ পৰলোকপ্ৰাপ্তি
শিৱসাগৰঃ-- ঐতিহাসিক শিৱসাগৰৰ শ্ৰীশ্ৰী বিষ্ণুদৌলৰ মুখ্য পূজাৰী তথা একালৰ শিৱসাগৰৰ প্ৰখ্যাত ফুটবল...