શ્રાવણ માસ એટલે તહેવારોનો મહિનો... ભક્તો ભગવાનને લાડ લડાવવા અનેક ઉત્સવો ઉજવતા હોય છે. શ્રાવણ માસમાં ભક્તિની વર્ષોથી ભકતોના હદય ભીંજાતા હોય છે.હીંડોળા પર્વ એટલે ભક્તિનું પ્રતિક બોટાદ જીલ્લાના રાણપુર પાસે આવેલ પવિત્ર શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામના જીર્ણોદ્ધારક પ.પૂ.સ.ગુ.શા શ્રી ધનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી તારીખ ૬-૮-૨૦૨૨ શનિવાર થી તારીખ ૧૨- ૮ - ૨૦૨૨ સુધી કલાત્મક થર્મોકોલના ભવ્ય હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. આવતીકાલે તારીખ ૬ ના રોજ સવારે ૯ થી ૧૨ સુધી સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરીભક્તો ભગવાન ને હીંડોળે ઝુલાવવા અને સત્સંગ કથામૃતનો લાભ લેવા પધારવા મંદીર પ્રસાશન દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अधिग्रहित जमीन के बकाया मुआवजा जल्दी मिले किसानों को : भारतीय किसान संघ
भारतीय किसान संघ ने किसानों को भारतमाला एक्सप्रेस वे में अधिग्रहित जमीन का मुआवजा जल्दी देने की...
50MP डुअल रियर कैमरा सेटअप के साथ एंट्री करेगा CMF Phone 1, लॉन्च से पहले कन्फर्म हुए कई स्पेक्स
CMF Phone 1 स्मार्टफोन भारत में 8 जुलाई को लॉन्च होगा। इस स्मार्टफोन के लॉन्च से पहले कंपनी इसके...
વઢવાણ ખાતે કેબિનેટ વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો
વઢવાણ :5 સપ્ટેમ્બરે પૂર્વ રાષ્ટ્રપતિશ્રી ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિનની...
Agra University : कुलसचिव कार्यलय का टूटा गेट || कई घायल || छात्र संघ चुनाव को लेकर विरोध || NSUI
Agra University : कुलसचिव कार्यलय का टूटा गेट || कई घायल || छात्र संघ चुनाव को लेकर विरोध || NSUI