શ્રાવણ માસ એટલે તહેવારોનો મહિનો... ભક્તો ભગવાનને લાડ લડાવવા અનેક ઉત્સવો ઉજવતા હોય છે. શ્રાવણ માસમાં ભક્તિની વર્ષોથી ભકતોના હદય ભીંજાતા હોય છે.હીંડોળા પર્વ એટલે ભક્તિનું પ્રતિક બોટાદ જીલ્લાના રાણપુર પાસે આવેલ પવિત્ર શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામના જીર્ણોદ્ધારક પ.પૂ.સ.ગુ.શા શ્રી ધનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી તારીખ ૬-૮-૨૦૨૨ શનિવાર થી તારીખ ૧૨- ૮ - ૨૦૨૨ સુધી કલાત્મક થર્મોકોલના ભવ્ય હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. આવતીકાલે તારીખ ૬ ના રોજ સવારે ૯ થી ૧૨ સુધી સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરીભક્તો ભગવાન ને હીંડોળે ઝુલાવવા અને સત્સંગ કથામૃતનો લાભ લેવા પધારવા મંદીર પ્રસાશન દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সমাজৰ সকলো অংগই গেলিছে....
২০০২ চনত 'দ্য ছেন্টিনেল”। ২০০৪ চনত 'আমাৰ অসম'। ২০০৫ চনত 'আজিৰ দৈনিক বাতৰি ‘ আৰু এন ই...
તમારી કાર ના ટાયર માં પંચર છે તેમ કહી ગઠીયો 80 હજાર લઈ ને ગાયબ થઈ ગયો
મહેમદાવાદ ની ઋતુરાજ સોસાયટી માં રહેતા મહેન્દ્ર સિંહ સોલંકી પોતાની કાર લઈ નેનપુર ચોકડી પાસે આવેલી...
মৰাণৰ যুৱ ব্যৱসায়ীৰ আত্মহত্যা ঘটনাক উচিত তদন্ত কৰিবলৈ আৰক্ষীক দাবী জনালে মৰাণ ব্যৱসায়ী সন্থা
মৰাণৰ যুৱ ব্যৱসায়ীৰ আত্মহত্যা ঘটনাক উচিত তদন্ত কৰিবলৈ মৰাণত আৰক্ষীক দাবী জনালে মৰাণ ব্যৱসায়ী সন্থা