શ્રાવણ માસ એટલે તહેવારોનો મહિનો... ભક્તો ભગવાનને લાડ લડાવવા અનેક ઉત્સવો ઉજવતા હોય છે. શ્રાવણ માસમાં ભક્તિની વર્ષોથી ભકતોના હદય ભીંજાતા હોય છે.હીંડોળા પર્વ એટલે ભક્તિનું પ્રતિક બોટાદ જીલ્લાના રાણપુર પાસે આવેલ પવિત્ર શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામના જીર્ણોદ્ધારક પ.પૂ.સ.ગુ.શા શ્રી ધનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી તારીખ ૬-૮-૨૦૨૨ શનિવાર થી તારીખ ૧૨- ૮ - ૨૦૨૨ સુધી કલાત્મક થર્મોકોલના ભવ્ય હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. આવતીકાલે તારીખ ૬ ના રોજ સવારે ૯ થી ૧૨ સુધી સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરીભક્તો ભગવાન ને હીંડોળે ઝુલાવવા અને સત્સંગ કથામૃતનો લાભ લેવા પધારવા મંદીર પ્રસાશન દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Jammu Kashmir Encounter: सामने आया बारामूला एनकाउंटर का वीडियो, देखिए कैसे ढेर हुए आतंकी? | Aaj Tak
Jammu Kashmir Encounter: सामने आया बारामूला एनकाउंटर का वीडियो, देखिए कैसे ढेर हुए आतंकी? | Aaj Tak
કાલોલ ખાતે નારી વંદન સપ્તાહ નાં પ્રથમ દિવસે મહીલા સુરક્ષા દિવસ ની ઉજવણી કરાઇ.
*પંચમહાલ જિલ્લામાં નારી વંદન સપ્તાહના પ્રથમ દિવસે એમ.એમ.ગાંધી કોલેજ,કાલોલ ખાતે મહિલા સુરક્ષા...
જાફરાબાદ મા શ્રી રામ સંકિતૅન મંદિરમાં પાટોત્સવ નિમિત્તે અખંડ રામઘુન નુ આયોજન કરવામાં આવ્યુ
જાફરાબાદ મા શ્રી રામ સંકિતૅન મંદિરમાં પાટોત્સવ નિમિત્તે અખંડ રામઘુન નુ આયોજન કરવામાં આવ્યુ
MCN NEWS | शिरसगाव येथे शालेय विद्यार्थ्यांना सोडून आलेल्या बसने अचानक घेतला पेट
MCN NEWS | शिरसगाव येथे शालेय विद्यार्थ्यांना सोडून आलेल्या बसने अचानक घेतला पेट