શ્રાવણ માસ એટલે તહેવારોનો મહિનો... ભક્તો ભગવાનને લાડ લડાવવા અનેક ઉત્સવો ઉજવતા હોય છે. શ્રાવણ માસમાં ભક્તિની વર્ષોથી ભકતોના હદય ભીંજાતા હોય છે.હીંડોળા પર્વ એટલે ભક્તિનું પ્રતિક બોટાદ જીલ્લાના રાણપુર પાસે આવેલ પવિત્ર શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામના જીર્ણોદ્ધારક પ.પૂ.સ.ગુ.શા શ્રી ધનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી તારીખ ૬-૮-૨૦૨૨ શનિવાર થી તારીખ ૧૨- ૮ - ૨૦૨૨ સુધી કલાત્મક થર્મોકોલના ભવ્ય હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. આવતીકાલે તારીખ ૬ ના રોજ સવારે ૯ થી ૧૨ સુધી સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરીભક્તો ભગવાન ને હીંડોળે ઝુલાવવા અને સત્સંગ કથામૃતનો લાભ લેવા પધારવા મંદીર પ્રસાશન દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಕೇರಳದ ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಓಮೆನ್ ಚಾಂಡಿ ವಿಧಿವಶ
ಕೇರಳದ ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಓಮೆನ್ ಚಾಂಡಿ ಅವರು ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ವಿಧಿವಶರಾದರು. ವಯೋಸಹಜ ಕಾಯಿಲೆಗಳಿಂದ ಓಮೆನ್ ಚಾಂಡಿ...
नवरात्र उपवासात भगर खालल्याने सव्वाशे जणांना विषबाधा, खासगी व सरकारी रुग्णालयात उपचार सुरु
वैजापूर शहरासह तालुक्यातील ग्रामीण भागात उपवासादरम्यान भगर खाल्यानेअनेकांना विषबाधा...
ભુતેશ્વર ગામે રહેણાંકી મકાનેથી દેશી દારૂ ઝડપાયો
ભુતેશ્વર ગામે રહેણાંકી મકાનેથી દેશી દારૂ ઝડપાયો
शिक्रापुरात वेश्याव्यवसायावर पोलिसांचा छापा
शिक्रापूर ता. शिरुर येथील पाबळ चौकातील एका लॉजवर बेकायदेशीरपणे सुरु असलेल्या वेश्याव्यवसाय वर...
ડીસાના જોરાપુરામાં સગાઇનું મન દુ:ખ રાખી પરિવાર ઉપર હુમલો કરતાં ચકચાર
ડીસા તાલુકાના જોરાપુરા ગામે આંબાજી દલસાજી ઠાકોર અને પુત્રી કાજલબેન ખેતરમાં બાજરી કાપી રહ્યા હતા,...