શ્રાવણ માસ એટલે તહેવારોનો મહિનો... ભક્તો ભગવાનને લાડ લડાવવા અનેક ઉત્સવો ઉજવતા હોય છે. શ્રાવણ માસમાં ભક્તિની વર્ષોથી ભકતોના હદય ભીંજાતા હોય છે.હીંડોળા પર્વ એટલે ભક્તિનું પ્રતિક બોટાદ જીલ્લાના રાણપુર પાસે આવેલ પવિત્ર શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામના જીર્ણોદ્ધારક પ.પૂ.સ.ગુ.શા શ્રી ધનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી તારીખ ૬-૮-૨૦૨૨ શનિવાર થી તારીખ ૧૨- ૮ - ૨૦૨૨ સુધી કલાત્મક થર્મોકોલના ભવ્ય હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. આવતીકાલે તારીખ ૬ ના રોજ સવારે ૯ થી ૧૨ સુધી સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરીભક્તો ભગવાન ને હીંડોળે ઝુલાવવા અને સત્સંગ કથામૃતનો લાભ લેવા પધારવા મંદીર પ્રસાશન દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
টম টমত উঠি চিকিৎসালয়লৈ এটি গৰু পোৱালী : দুই যুৱকৰ প্ৰশাসনীয় পদক্ষেপ
টম টমত উঠি চিকিৎসালয়লৈ গৰু পোৱালী
মাজুলীৰ পৰা দুজন যুৱক গৈছিল ধকোৱাখানালৈ
ঢ়কুৱাখানা...
મીઠાલી ગામમા યુવાન કૂવામાં મોતની છલાંગ લગાવી
મીઠાલી ગામમા યુવાન કૂવામાં મોતની છલાંગ લગાવી
ઓક્ટોબર મહિનાના છેલ્લા દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે? હવામાન વિભાગની આગાહી
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યું કે,...
અજાણ્યો પુરૂષનું બેભાન હાલતમાં મોત : વાલીવારસની શોધખોળ
એક અજાણીયો પુરુષ ઉંમર વર્ષ આશરે 50 વર્ષ તારીખ 27-06-2023 ના રોજ વઢવાણ રેલવે સ્ટેશન ખાતે બેભાન...
પાટણ : જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ | SatyaNirbhay News Channel
પાટણ : જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ | SatyaNirbhay News Channel