ગઈ તા.31/5/2022ના રોજ સવારના 11/00 વાગ્યાના અરસામાં વઢવાણ શિયાણીની પોળ, સતવારા પરા, વઢવાણ ખાતેથી આરોપી રમેશ જસમતભાઈ પરમાર જાતે સતવારા રહે. વઢવાણ, શિયાણીની પોળ બહાર વાળો ફરીયાદીની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ જઈ ગુનો કરેલ હોય જે અંગે વઢવાણ માં ગુન્હો રજી કરેલ.જે ગુન્હાના આરોપી ભોગબનનારને શોધી કાઢવા અંગે પોલીસ ઈન્સ્પેકટર વી.વી. ત્રિવેદી દ્વારા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા સાઈબર સેલની અલગ અલગ ટીમો બનાવી, ખાનગી બાતમીદારો, ટેકનીકલ સોર્સની મદદથી ખાસ ઝુંબેશ હાથ ધરી પોલીસ ઈન્સ્પેકટર વી.વી. ત્રિવેદીનાઓએ એ.એચ.ટી.યુ.ની ટીમો બનાવી તપાસમાં મોકલતા તપાસ ટીમ દ્વારા અમદાવાદ, વાસણા કાતે તપાસ હાથ ધરી ભોગ બનનાર સગીરાને આરોપી રમેશભાઈ જસમતભાઈ પરમાર જાતે દલવાડી ઉ.વ.26 રહે. વઢવાણ, શિયાણીની પોળ બહાર, સતવારા પરા હાલ રહે. અમદાવાદ, વાસણા વાળા સાથે શોધી કાઢી સુરેન્દ્રનગર ખાતે લાવી સી.પી.આઈ. સુરેન્દ્રનગર નાઓને આગળની કાર્યવાહી અર્થે સોંપી આપેલ છે.એન્ટી હયુમન ટ્રાફીકીંગ યુનીટ સુરેન્દ્રનગરના પોલીસ ઈન્સ્પેકટર વી.વી. ત્રિવેદી તથા પોલીસ સબ ઈન્સ્પેકટર વી.આર. જાડેજા, તતા સાઈબર સેલના પોલીસ સબ ઈન્સ્પેકટર એ.એસ. નાયર તથા એ.એસ.આઈ. ઋતુરાજસિંહ નારસંગભા તથા ભુપેન્દ્રભાઈ જીણાભાઈ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ અશ્ર્વિનભાઈ ઠારણભાઈ તથા સાઈબર સેલના પોલીસ હેડ કોન્સ્ટેબલ આસીફભાઈ અફઝલભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઈ કરશનભાઈ તથા શિવમભાઈ વિનોદભાઈ તથા અનિરુધ્ધસિંહ ભરતસિંહએ રીતેની ટીમ દ્વારા સગીરાને ભગાડી છેલ્લા પાંચેક માસથી નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સાથે શોધી કાઢવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  પાવાગઢ ખાતે શુક્રવારે લાખો શ્રદ્ધાળુ માઇ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટયા.#panchmahal #news #gujrat 
 
                      પાવાગઢ ખાતે શુક્રવારે લાખો શ્રદ્ધાળુ માઇ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટયા.#panchmahal #news #gujrat
                  
   অতি শোকাৱহ; বজ্ৰপাতৰ ফলত মৃত্যু মাতৃ-কন্যাসহ তিনিজন লোকৰ 
 
                      ছত্তীশগড়ৰ ৰায়গড় জিলাত বজ্ৰপাতৰ ফলত মাতৃ-কন্যাসহ তিনিজন লোকৰ মৃত্যু হৈছে। শনিবাৰে আৰক্ষী...
                  
    સરહદી વિસ્તારોમાં ચોરીના બનાવોમાં વધારો 
 
                      #buletinindia #gujarat 
                  
   भाजपा की पूर्व प्रवक्ता नूपुर शर्मा की गिरफ्तारी की मांग वाली याचिका को सुप्रीम कोर्ट ने आज खारिज कर दिया 
 
                      नूपुर के खिलाफ कई राज्यों में केस दर्ज किए गए हैं। इन सभी को दिल्ली ट्रांसफर करने का आदेश पहले ही...
                  
   વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી પ્રંસગે દિવ્યાંગોને ભોજન પીરસાયુ.... 
 
                      જીવદયા ફાઉન્ડેશન દ્વારા...
 
વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી પ્રંસગે દિવ્યાંગોને ભોજન પીરસાયુ.......
                  
   
  
  
  
  
   
  