બનાસકાંઠા જિલ્લાની ૧૪ દિયોદર વિધાનસભા બેઠક ઉપર ભાજપે કેશાજી ચૌહાણ ને ટિકીટ આપી ફરીવાર રિપીટ કર્યા છે ત્યારે આજે કેશાજી ચૌહાણે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો ની હાજરીમાં રીબીન કાપી દીપ પ્રાગટય કરી વિધિવત રીતે ભાજપ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યુ હતું આ પ્રસંગે કેશાજી ચૌહાણે પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે દિયોદર ખાતે આ ભાજપનું કાર્યાલય હંમેશા માટે ખુલ્લું રહેશે અને લોકોની જે પણ સમસ્યાઓ હશે જેનો નિકાલ લાવા માટે હંમેશા પ્રયાસો કરશે.અને ઉપસ્થિત રહેલ આગેવાનો દ્રારા કેસાજી ચૌહાણને જંગી લીડથી જીતાડવા આહવાન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખભા અને ગરદનના દુખાવાથી કંટાળી ગયા છો? તો આ રીતે તમને રાહત મળશે
આજકાલ મોટાભાગના લોકો ખભા અને ગરદનના દુખાવાથી પરેશાન છે, આ સમસ્યા ક્યારેક ખોટી લાઈફસ્ટાઈલ, ખોટી...
भाजपा युवा कार्यकर्त्यांनी मनमानी कारभार करू नये- नीळकंठ चाटे
बीड प्रतिनिधी )भारतीय जनता पार्टी युवा मोर्चाच्या बीड मंडळातील काही कार्यकर्त्यांनी स्वत:...
মাজুলীৰ সাংস্কৃতিক ভৱনত প্ৰবুদ্ধ ব্যক্তি সন্মিলন..
মাজুলীৰ সাংস্কৃতিক ভৱনত প্ৰবুদ্ধ ব্যক্তি সন্মিলন..
₹25 के लेनदेन को लेकर हुई युवक की हत्या कोटा रेलवे स्टेशन प्लेटफार्म नंबर 4 के बाहर आपस में भिड़े मजदूर
कोटा रेलवे स्टेशन के प्लेटफार्म नंबर 4 के बाहर मात्र ₹25 के लेनदेन को लेकर हुआ विवाद एक बिहारी...