બનાસકાંઠા જિલ્લાની ૧૪ દિયોદર વિધાનસભા બેઠક ઉપર ભાજપે કેશાજી ચૌહાણ ને ટિકીટ આપી ફરીવાર રિપીટ કર્યા છે ત્યારે આજે કેશાજી ચૌહાણે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો ની હાજરીમાં રીબીન કાપી દીપ પ્રાગટય કરી વિધિવત રીતે ભાજપ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યુ હતું આ પ્રસંગે કેશાજી ચૌહાણે પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે દિયોદર ખાતે આ ભાજપનું કાર્યાલય હંમેશા માટે ખુલ્લું રહેશે અને લોકોની જે પણ સમસ્યાઓ હશે જેનો નિકાલ લાવા માટે હંમેશા પ્રયાસો કરશે.અને ઉપસ્થિત રહેલ આગેવાનો દ્રારા કેસાજી ચૌહાણને જંગી લીડથી જીતાડવા આહવાન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધ્રાંગધ્રા ગુર્જર સુથાર સમાજ દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
ધ્રાંગધ્રા ગુર્જર સુથાર સમાજ દ્વારા પાંચમો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમા વિધાર્થીઓને એમની...
कालपुरिया विद्यालय में स्वच्छता पखवाड़े के तहत हुआ पोस्टर प्रतियोगिता का आयोजन
बून्दी। राजकीय उच्च माध्यमिक विद्यालय कालपुरिया में शनिवार स्वच्छता पखवाड़ा 2024 मनाया...
शंकराचार्य बोले-पत्थर फेंकने से कोर्ट की कार्यवाही नहीं रुकती:मंदिर-मस्जिद विवाद पर कहा-सबूत है तो कोर्ट में सब्मिट करना चाहिए; भारत हिंदुओं की धरती
जगद्गुरु शंकराचार्य स्वामी अविमुक्तेश्वरानंद ने कहा- कुछ लोग पत्थर फेंककर सोचते हैं कि हम कोर्ट...
कमी पटसंख्येच्या आधारे जिल्ह्यातील ६३३ शाळा बंद करण्याच्या हालचाली
सरपंच आणि ग्रामस्थांनी शाळा बंद नकरण्याचा ठराव घ्यावा - मनोज जाधव
जिल्ह्यातील २० पेक्षा...
દિવાળી પહેલા કોંગ્રેસ ની પ્રથમ યાદી થસે જાહેર
દિવાળી પહેલા કોંગ્રેસ ની પ્રથમ યાદી થસે જાહેર