ગુજરાત વિધાનસભાની ચૂંટણી એ જોર પકડ્યું છે. રાજ્ય માં વિધાનસભા ની ચૂંટણી જામી છે. ત્યારે વિવિધ રાજકીય પક્ષો એ પોતાના પ્રચાર શરૂ કરી દીધો છે. ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારો ને રિજવવા માટે દરેક પક્ષ કામે લાગ્યો છે. ત્યારે દિયોદર વિધાનસભા માં ભારતીય જનતા પાર્ટી ને જન સમર્થન મળી રહ્યું છે. ત્યારે દિયોદર તાલુકા ના ધનકવાડા ખાતે જાગીરદાર સમાજ ના યુવાનો નું ભાજપ ને ખુલ્લું સમર્થન મળ્યું હતું .હિંગળાજ માતા ના મંદિરે આ બેઠક માં જાગીરદાર સમાજ ના યુવાનો એ ભાજપ નો ખેસ ધારણ કરી ભાજપ ને સમર્થન આપ્યું છે.. ભાજપ ના ઉમેદવાર કેશાજી ચૌહાણે સૌને આવકાર્યા હતા.ત્યારે દિયોદર જાગીરદાર સમાજ ભાજપ સાથે જોડાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
माहिती अधिकार व्यवस्था परिवर्तन करू शकतो! देशमुख
शासन आणि प्रशासन यंत्रणेत भ्रष्टाचार मोठ्या प्रमाणात बोकाळला आहे. त्यामुळे सर्वसामान्य...
लंदन में उपराष्ट्रपति धनखड़ की राहुल गांधी को खरी-खरी, कैम्ब्रिज वाले बयान पर बिना नाम लिए साधा निशाना
Jagdeep Dhankhar attack Rahul Gandhi किंग चार्ल्स तृतीय की ताजपोशी में शामिल होने...
Lok Sabha Speaker Election 2024: राहुल गांधी के आरोपों का राजनाथ ने दिया करारा जवाब | Aaj Tak
Lok Sabha Speaker Election 2024: राहुल गांधी के आरोपों का राजनाथ ने दिया करारा जवाब | Aaj Tak