ગુજરાત વિધાનસભાની ચૂંટણી એ જોર પકડ્યું છે. રાજ્ય માં વિધાનસભા ની ચૂંટણી જામી છે. ત્યારે વિવિધ રાજકીય પક્ષો એ પોતાના પ્રચાર શરૂ કરી દીધો છે. ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારો ને રિજવવા માટે દરેક પક્ષ કામે લાગ્યો છે. ત્યારે દિયોદર વિધાનસભા માં ભારતીય જનતા પાર્ટી ને જન સમર્થન મળી રહ્યું છે. ત્યારે દિયોદર તાલુકા ના ધનકવાડા ખાતે જાગીરદાર સમાજ ના યુવાનો નું ભાજપ ને ખુલ્લું સમર્થન મળ્યું હતું .હિંગળાજ માતા ના મંદિરે આ બેઠક માં જાગીરદાર સમાજ ના યુવાનો એ ભાજપ નો ખેસ ધારણ કરી ભાજપ ને સમર્થન આપ્યું છે.. ભાજપ ના ઉમેદવાર કેશાજી ચૌહાણે સૌને આવકાર્યા હતા.ત્યારે દિયોદર જાગીરદાર સમાજ ભાજપ સાથે જોડાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
स्मोकिंग छोड़ने के बाद भी शरीर की इम्यून सिस्टम पर इसका बुरा असर, लंबे समय तक रहता है गंभीर बीमारियों का खतरा
धूम्रपान से कैंसर के साथ अन्य बड़ी बीमारियों के होने की आशंका भी काफी बढ़ गई है। हाल ही में सामने...
Ajit Pawar On Cabinet Expansion: मंत्रिमंडळातून काही नावं टाळता आली असती, अजित पवारांची प्रतिक्रिया
Ajit Pawar On Cabinet Expansion: मंत्रिमंडळातून काही नावं टाळता आली असती, अजित पवारांची प्रतिक्रिया
વાવ ગામે "નલ સે જલ" યોજનામાં કોન્ટ્રાકટર અને અધિકારીઓની મીલીભગત થી આચરાતું કૌભાંડ...
આવાજ ન્યુઝ 24×7
આર.એચ.રાજપૂત તા:10/12/2022
બનાસકાંઠા જિલ્લાના...
केजरीवाल बोले- चुनाव से पहले दिल्ली की सड़कें ठीक होंगी:मरम्मत के लिए CM को लेटर लिखा
दिल्ली के पूर्व मुख्यमंत्री और AAP संयोजक अरविंद केजरीवाल ने कहा, दिल्ली की सड़कें जल्द ही ठीक...