ગુજરાત વિધાનસભાની ચૂંટણી એ જોર પકડ્યું છે. રાજ્ય માં વિધાનસભા ની ચૂંટણી જામી છે. ત્યારે વિવિધ રાજકીય પક્ષો એ પોતાના પ્રચાર શરૂ કરી દીધો છે. ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારો ને રિજવવા માટે દરેક પક્ષ કામે લાગ્યો છે. ત્યારે દિયોદર વિધાનસભા માં ભારતીય જનતા પાર્ટી ને જન સમર્થન મળી રહ્યું છે. ત્યારે દિયોદર તાલુકા ના ધનકવાડા ખાતે જાગીરદાર સમાજ ના યુવાનો નું ભાજપ ને ખુલ્લું સમર્થન મળ્યું હતું .હિંગળાજ માતા ના મંદિરે આ બેઠક માં જાગીરદાર સમાજ ના યુવાનો એ ભાજપ નો ખેસ ધારણ કરી ભાજપ ને સમર્થન આપ્યું છે.. ભાજપ ના ઉમેદવાર કેશાજી ચૌહાણે સૌને આવકાર્યા હતા.ત્યારે દિયોદર જાગીરદાર સમાજ ભાજપ સાથે જોડાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
- सरंपच एवं सचिव ग्राम पंचायत रामनगर पंचायत समिति बून्दी के द्वारा मनमानी रूप को लेकर डीएम को सौंपा ज्ञापन
रूप से जारी किये गये प्रधान आवास योजना के मकानो में सरपंच एवं सचिव मनमानी कर रहे है, जिसे पहले ही...
દાહોદજિલ્લાના ઝાલોદઅને ફતેપુરાતાલુકાની સીઆરસી અને બીઆરસીની સમીક્ષાબેઠક પ્રભુતાપાર્ટીપ્લોટ ખાતેયોજાઈ
દાહોદજિલ્લાના ઝાલોદઅને ફતેપુરાતાલુકાની સીઆરસી અને બીઆરસીની સમીક્ષાબેઠક પ્રભુતાપાર્ટીપ્લોટ ખાતેયોજાઈ
औरंगाबाद (आप्पासाहेब गोरे)अतिवृष्टी अथवा सतत पावसामुळे नुकसान ग्रस्त शेतकरयांना पीक विमा योजनेंतर्गत संयुक्त पाहणी द्वारे झालेल्या नुकसानीची सर्व क्षेत्रीय कर्मचारी यांनी प्रत्येक गावात बैठक घेऊन पीक विमा काढलेल्या HBशेतकरी बांधवांना माहिती द्यावी व नुकस
भारतीय कृषी विमा कंपनी कार्यालयाचे उद्घाटन गंगापूर खुलताबाद चे आमदार प्रशांत बंब यांच्या हस्ते...
રંગાઈપુરા ગામે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
રંગાઈપુરા ગામે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવ્યું છે. શનિવારના રોજ મૂર્તિ...