ગુજરાત વિધાનસભાની ચૂંટણી એ જોર પકડ્યું છે. રાજ્ય માં વિધાનસભા ની ચૂંટણી જામી છે. ત્યારે વિવિધ રાજકીય પક્ષો એ પોતાના પ્રચાર શરૂ કરી દીધો છે. ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારો ને રિજવવા માટે દરેક પક્ષ કામે લાગ્યો છે. ત્યારે દિયોદર વિધાનસભા માં ભારતીય જનતા પાર્ટી ને જન સમર્થન મળી રહ્યું છે. ત્યારે દિયોદર તાલુકા ના ધનકવાડા ખાતે જાગીરદાર સમાજ ના યુવાનો નું ભાજપ ને ખુલ્લું સમર્થન મળ્યું હતું .હિંગળાજ માતા ના મંદિરે આ બેઠક માં જાગીરદાર સમાજ ના યુવાનો એ ભાજપ નો ખેસ ધારણ કરી ભાજપ ને સમર્થન આપ્યું છે.. ભાજપ ના ઉમેદવાર કેશાજી ચૌહાણે સૌને આવકાર્યા હતા.ત્યારે દિયોદર જાગીરદાર સમાજ ભાજપ સાથે જોડાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गंगा दशमी के अवसर पर बूंदी के आराध्य भगवान श्री रंगनाथ नै नौका विहार किया, श्री जगन्नाथ, श्री बलभद्र, बहन सुभद्रा की प्रतिमाओं का विमान इस्कॉन से जुड़े भक्तजन लेकर मंदिर पर पहुंचे
श्री रंगनाथ सेवा समिति अध्यक्ष पुरुषोत्तम...
દાહોદના ઝાલોદ ખાતે આવનાર વિધાનસભાની ચૂંટણીને લઈને પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજવામાં આવી.
દાહોદના ઝાલોદ ખાતે આવનાર વિધાનસભાની ચૂંટણીને લઈને પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજવામાં આવી.
पूर्व केंद्रीय मंत्री डॉ. गिरिजा व्यास जी के निधन पर श्रद्धांजलि अर्पित
वरिष्ठ कांग्रेस कार्यकर्ता और समाजसेवी अरुण भार्गव ने कांग्रेस की निष्ठावान वरिष्ठ मंत्री गिरिजा...
विकासकामांसाठी शासन पाठीशी, जनहिताची कामे थांबणार नाहीत- मुख्यमंत्री एकनाथ शिंदे
पुणे विभागातील जनहिताच्या विकासकामांसाठी कोणत्याही प्रकारे निधीची कमतरता भासू दिली जाणार नाही....
રાજકોટ : જેતપુર જામકંડોરણા વિધાનસભાની બેઠકપરથી ભાજપ માંથી જયેશભાઇ રદડીયા એ ઉમેદવારી નોંધાવી.
રાજકોટ : જેતપુર જામકંડોરણા વિધાનસભાની બેઠકપરથી ભાજપ માંથી જયેશભાઇ રદડીયા એ ઉમેદવારી નોંધાવી.