MPF ગ્રુપ ઓફ ઇન્વેસ્ટમેન્ટ  ના ફાઉન્ડર અરમાન જોશીની અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી, જેમાં અરમાન જોશી દ્વારા રીયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટમાં રોકાણકારો માટે મિનિમમ 1000 નું રોકાણ જો સાચી જગ્યાએ.. સાચી કંપની માં..સાચી નીતિ ને લઇ ને, સાથે સાથે મળી સાચી નિતી એ રોકાણ કરવામાં આવે તો જીવન ખુબ સરળ બની શકે. તેમજ ક્યાં, કેમ અને કેટલું રોકાણ કરવું જોઈએ? એ એનો ફાયદો કેટલો અને ક્યારે મળે??આવા દરેક પ્રશ્નોના જવાબ અરમાન જોશી એ મીડિયા સામે રજૂ કર્યા હતા આવા કેટલાય રોકાણ ને લઇ ને ઉઠતા અઢળક પ્રશ્નો નાં જવાબ MPF નાં ફાઉન્ડર , શ્રી અરમાન જોશી દ્વારા કહેવામાં આવ્યા હતા,