ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે ત્યારે દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ 132 દાહોદ વિધાનસભા બેઠક પર કનૈયાલાલ કિશોરી દ્વારા પ્રચાર કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. કે અંતર્ગત આજે બાવકા જિલ્લા પંચાયત સીટ પર જન સંમેલન કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. જેમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમલીયાર, બાવકા જિલ્લા પંચાયત સીટના પર્વતભાઈ કરણસિંહ ડામોર, રાકેશ બાકલીયા મુકેશભાઈ અભિષેક મેડા,વિજયભાઈ પરમાર, જવસીંગભાઈ બામણીયા સહિતના ભાજપના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. દાહોદના સાંસદ ભાભોરે કેન્દ્ર સરકારની યોજનાઓના લાભ આદિવાસી વિસ્તારમાં છેવાડાના માનવી સુધી પહોંચાડી છે. તેને ધ્યાને લઈ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના કોઈ લોભામણી લાલચમાં ન આવી દાહોદ વિધાનસભા બેઠક પર કનૈયાલાલ કિશોરીને 50,000 ની જંગી બહુમતીથી સંકલ્પ લેવડાવ્યા હતા.જ્યાં બાવકા જિલ્લા પંચાયત સીટમાં સમાવિષ્ટ ગામોમાં કનૈયાલાલ કિશોરીને ભારે આવકાર અને જન સમર્થન મળી રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जब आग-बूबला हो गए जयशंकर, ट्रूडो को दे डाली चेतावनी ! India Canada News | Khalistan | Jaishankar
जब आग-बूबला हो गए जयशंकर, ट्रूडो को दे डाली चेतावनी ! India Canada News | Khalistan | Jaishankar
New Royal Enfield: अब बाजार में तहलका मचाने आ गयी नई बुलेट,लुक देख ग्राहकों का दिल होगा खुश
अब बाजार में तहलका मचाने आ गयी नई बुलेट,लुक देख ग्राहकों का दिल होगा खुश बुलेट की बाइक्स को भारत...
बच्चों को देते हैं फोन तो उनकी छोटी ऑनलाइन मिस्टेक आपके लिए पड़ सकती है भारी, कैसे करें बचाव
बहुत से साइट और डिवाइस अपने कस्टमर्स के लिए पेरेंट कंट्रोल पेश किया है। लेकिन कभी कभी हमसे गलती...
દિલ્હીમાં પત્રકાર પરિષદ કરીને ગોપાલ ઈટાલિયાએ અટકાયતનો સમગ્ર ઘટનાક્રમ વર્ણવ્યો
દિલ્હીમાં પત્રકાર પરિષદ કરીને ગોપાલ ઈટાલિયાએ અટકાયતનો સમગ્ર ઘટનાક્રમ વર્ણવ્યો
बांठिया ने सूरत में जैन धर्म के विराजित आचार्य ,साधु संतों से किया मंगल प्रेरणा पाथेय प्राप्त ।
भारत जैन महामंडल बालोतरा अध्यक्ष ओमप्रकाश बांठिया ने सूरत में जैन धर्म के विराजित आचार्य ,साधु...