ફતેપુરા વિધાનસભા વિસ્તારના સંજેલી તાલુકાના પીનેશભાઈ ચારેલ આમ આદમી પાર્ટીમાં અગાઉ પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો અને વિકાસ કામોની ગેરંટી નો પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો. ત્યારે આજરોજ આપ પાર્ટીને જાકારો આપ્યો હતો અને ડબલએન્જિનની ભાજપ સરકાર માં જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને રવિવારના રોજ સંજેલી ખાતે ફતેપુરા વિધાનસભાના ઉમેદવાર રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ભાજપનો કેસ ધારણ કર્યો હતો પીનેશભાઈ ચારેલ આમ આદમી પાર્ટીના 100 જેટલા કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતા. તેઓ ની સાથે દિનેશભાઈ ચારેલ ગોપાલભાઈ ચારેલ જેન્તીભાઈ ચારેલ વિનોદભાઈ ચારેલ સહિત સો જેટલા આપ પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ભીલડી પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો... 
 
                      ભીલડી પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો...
                  
   ಬೆಂಗಳೂರಿನ ಸೇಂಟ್ ಮಾರ್ಥಾಸ್ ಆಸ್ಪತ್ರೆ ವತಿಯಿಂದ ಜನವರಿ 11ರಂದು 'ಸೇಂಟ್ ಮಾರ್ಥಾಸ್ ಗಾಲಾ ನೈಟ್' ಸಂಗೀತ ಕಚೇರಿ ನಡೆಯಲಿದೆ.  
 
                      ಬೆಂಗಳೂರು, ಜನವರಿ 9, 2025 ಬೆಂಗಳೂರಿನ ಸೇಂಟ್ ಮಾರ್ಥಾಸ್ ಆಸ್ಪತ್ರೆ ವತಿಯಿಂದ ಜನವರಿ 11ರಂದು 'ಸೇಂಟ್ ಮಾರ್ಥಾಸ್...
                  
   Ind Vs SA: 1 બોલ પર 2 બેટ્સમેન આઉટ,છતાં વિકેટ ન પડી 
 
                      ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સીરીઝની ત્રીજી T20 મેચ મંગળવારે ઈન્દોરમાં રમાઈ હતી. આ મેચમાં ઘણા...
                  
   પાલનપુરમાં ગુનામાં નાસતા-ફરતા આરોપીને બનાસકાંઠા પેરોલ ફ્લો સ્કોડે ઝડપ્યો 
 
                      બનાસકાંઠા પેરોલ ફ્લો સ્કોડે ભાભરના ઈસમ ગંગારામને ઝડપી પાડ્યો છે. જેમાં મળેલી બાતમી હકીકતના આધારે...
                  
   Nexon CNG: ब्रेजा सीएनजी से मुकाबले के लिए जल्द आएगी नेक्सन सीएनजी, मिली यह जानकारी 
 
                      भारतीय बाजार में कॉम्पैक्ट सेगमेंट की एसयूवी की बड़ी संख्या में बिक्री होती है।...
                  
   
  
  
   
  