ફતેપુરા વિધાનસભા વિસ્તારના સંજેલી તાલુકાના પીનેશભાઈ ચારેલ આમ આદમી પાર્ટીમાં અગાઉ પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો અને વિકાસ કામોની ગેરંટી નો પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો. ત્યારે આજરોજ આપ પાર્ટીને જાકારો આપ્યો હતો અને ડબલએન્જિનની ભાજપ સરકાર માં જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને રવિવારના રોજ સંજેલી ખાતે ફતેપુરા વિધાનસભાના ઉમેદવાર રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ભાજપનો કેસ ધારણ કર્યો હતો પીનેશભાઈ ચારેલ આમ આદમી પાર્ટીના 100 જેટલા કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતા. તેઓ ની સાથે દિનેશભાઈ ચારેલ ગોપાલભાઈ ચારેલ જેન્તીભાઈ ચારેલ વિનોદભાઈ ચારેલ સહિત સો જેટલા આપ પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Lok Sabha Election 2024: Dimple Yadav Mainpuri Seat से करेंगी नामांकन, Akhilesh Yadav भी होंगे साथ
Lok Sabha Election 2024: Dimple Yadav Mainpuri Seat से करेंगी नामांकन, Akhilesh Yadav भी होंगे साथ
ડીસા scw હાઇસ્કુલ ખાતે નવજીવન કોલેજના તાલિમાર્થી વિદ્યાર્થીઓનું પ્રદર્શન
ડીસા scw હાઇસ્કૂલ ખાતે નવજીવન બીએડ કોલેજ ની તાલીમાર્થી વિધાર્થી નું પ્રદર્શન
ડીસા નવજીવન...
Aditya Thackeray : Shiv Sanvad यात्रेदरम्यान यांनी कोणता गौप्यस्फोट केला?
Aditya Thackeray : Shiv Sanvad यात्रेदरम्यान यांनी कोणता गौप्यस्फोट केला?
गौरी गणपतीच्या आगमनासाठी सजली ताडकळसची बाजारपेठ
ताडकळस/प्रतिनिधी:-लाडक्या गणपतीचे 31ऑगस्ट रोजी तर 3 सप्टेंबर रोजी महालक्ष्मीचे आगमन होत आहे....
राष्ट्रीय क्रीडा दिनानिमित्त राष्ट्रीय खेळाडूंचा सन्मान
सोलापूर: - हॉकीचे जादुगार मेजर ध्यानचंद यांच्या जयंती दिन संपुर्ण भारत देशात राष्ट्रीय क्रीडा दिन...