ફતેપુરા વિધાનસભા વિસ્તારના સંજેલી તાલુકાના પીનેશભાઈ ચારેલ આમ આદમી પાર્ટીમાં અગાઉ પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો અને વિકાસ કામોની ગેરંટી નો પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો. ત્યારે આજરોજ આપ પાર્ટીને જાકારો આપ્યો હતો અને ડબલએન્જિનની ભાજપ સરકાર માં જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને રવિવારના રોજ સંજેલી ખાતે ફતેપુરા વિધાનસભાના ઉમેદવાર રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ભાજપનો કેસ ધારણ કર્યો હતો પીનેશભાઈ ચારેલ આમ આદમી પાર્ટીના 100 જેટલા કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતા. તેઓ ની સાથે દિનેશભાઈ ચારેલ ગોપાલભાઈ ચારેલ જેન્તીભાઈ ચારેલ વિનોદભાઈ ચારેલ સહિત સો જેટલા આપ પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BJP Mission Baramati : Supriya Sule यांचं भाजपला खास आमंत्रण |Narendra Modi | Amit Shah
BJP Mission Baramati : Supriya Sule यांचं भाजपला खास आमंत्रण |Narendra Modi | Amit Shah
જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે એસટી બસનું ટાયર ફાટયું...
જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે એસટી બસનું ટાયર ફાટયું...
અંબાજી ખાતે સાંસદશ્રી પરબતભાઇ પટેલ ના હસ્તે શક્તિ વસાહતનું લોકાર્પણ કરાયું...
*અંબાજી ખાતે સાંસદશ્રી પરબતભાઇ પટેલના હસ્તે શ્રી શક્તિ વસાહતનું લોકાર્પણ કરાયું: વિચરતી જાતિના ૩૩...
તળાજા પંથકમાં જુદા જુદા બે અકસ્માતમાં એકનું મોત એક ઘાયલ
તળાજા પંથકમાં જુદા જુદા બે અકસ્માતમાં એકનું મોત એક ઘાયલ