ફતેપુરા વિધાનસભા વિસ્તારના સંજેલી તાલુકાના પીનેશભાઈ ચારેલ આમ આદમી પાર્ટીમાં અગાઉ પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો અને વિકાસ કામોની ગેરંટી નો પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો. ત્યારે આજરોજ આપ પાર્ટીને જાકારો આપ્યો હતો અને ડબલએન્જિનની ભાજપ સરકાર માં જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને રવિવારના રોજ સંજેલી ખાતે ફતેપુરા વિધાનસભાના ઉમેદવાર રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ભાજપનો કેસ ધારણ કર્યો હતો પીનેશભાઈ ચારેલ આમ આદમી પાર્ટીના 100 જેટલા કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતા. તેઓ ની સાથે દિનેશભાઈ ચારેલ ગોપાલભાઈ ચારેલ જેન્તીભાઈ ચારેલ વિનોદભાઈ ચારેલ સહિત સો જેટલા આપ પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વીરપુર બસ સ્ટેન્ડ સામે ટ્રેક્ટર અને ફોર વ્હીલ વચ્ચે અકસ્માત...
જાહેર માર્ગ પર બાઈકો પાર્કિંગ કરી દેતા છાશવારે અકસ્માત સર્જાયો છે...
વિરપુર બસ સ્ટેન્ડ...
दो दिन चला नगर परिषद का हाईवोल्टेज ड्रामा समाप्त, तीन लाईब्रेरियो पर कार्यवाही कर जिम्मेदारो ने दिल्ली जैसी दुर्घटना होने से बचा लिया शहर को......
बून्दी। बुधवार व गुरूवार को नगर परिषद व जिला प्रशासन की संयुक्त टीमो का हाईवोल्टेज ड्रामा...
ज्योति कलश रथ यात्रा की तैयारियों को लेकर गायत्री शक्तिपीठ मंदिर पर बैठक आयोजित
कनवास. ज्योति कलश रथ यात्रा के आयोजन के क्रम में कस्बे के गायत्री शक्तिपीठ मन्दिर परिसर में समिति...
વડોદરાના પ્રતાપ નગર થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગનું પેચ વર્ક નું કામ શરૂ કરવામાં આવ્યું
વડોદરાના પ્રતાપ નગર થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગનું પેચ વર્ક નું કામ શરૂ કરવામાં આવ્યું
કાંકરેજ ના ખીમાણાં શિહોરી હાઇવે પર ટ્રેલર ની ટકકરે યુવકનું મોત
કાંકરેજ ના ખીમાણાં શિહોરી હાઇવે પર ટ્રેલર ની ટકકરે યુવકનું મોત