ફતેપુરા વિધાનસભા વિસ્તારના સંજેલી તાલુકાના પીનેશભાઈ ચારેલ આમ આદમી પાર્ટીમાં અગાઉ પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો અને વિકાસ કામોની ગેરંટી નો પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો. ત્યારે આજરોજ આપ પાર્ટીને જાકારો આપ્યો હતો અને ડબલએન્જિનની ભાજપ સરકાર માં જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને રવિવારના રોજ સંજેલી ખાતે ફતેપુરા વિધાનસભાના ઉમેદવાર રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ભાજપનો કેસ ધારણ કર્યો હતો પીનેશભાઈ ચારેલ આમ આદમી પાર્ટીના 100 જેટલા કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતા. તેઓ ની સાથે દિનેશભાઈ ચારેલ ગોપાલભાઈ ચારેલ જેન્તીભાઈ ચારેલ વિનોદભાઈ ચારેલ સહિત સો જેટલા આપ પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আজিও সম্পূৰ্ণ নহল ৰাধুৰাম নস্কৰা চিনাবাৰীৰ পকী দলং নিৰ্মাণ। যাতনা ভূগিছে শিক্ষাৰ্থী, ৰাইজ
ঠিকাদাৰৰ চৰম হেমাহীৰ বাবে আজিও সম্পূৰ্ণ নহয় ৰাধুৰাম চিনাবাৰী পথৰ পকী দলং নিৰ্মাণ কাৰ্য । দক্ষিণ...
રાધનપુર: વરસાદમાં ડૂબી પ્રિ મોન્સુન કામગીરી
વરસાદમાં ડૂબી પ્રિ મોન્સુન કામગીરી
Chandrayan 3 से जुड़ी बड़ी वैज्ञानिक और सालों से ISRO की आवाज N Valarmathi की मौत कैसे हुई?
Chandrayan 3 से जुड़ी बड़ी वैज्ञानिक और सालों से ISRO की आवाज N Valarmathi की मौत कैसे हुई?
તળાજા તાલુકાના 11 ગામોમાં ધારાસભ્ય કનુભાઈ બારૈયાનો પ્રવાસ કાર્યક્રમ યોજાયો
તળાજા તાલુકાના 11 ગામોમાં ધારાસભ્ય કનુભાઈ બારૈયાનો પ્રવાસ કાર્યક્રમ યોજાયો