ફતેપુરા વિધાનસભા વિસ્તારના સંજેલી તાલુકાના પીનેશભાઈ ચારેલ આમ આદમી પાર્ટીમાં અગાઉ પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો અને વિકાસ કામોની ગેરંટી નો પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો. ત્યારે આજરોજ આપ પાર્ટીને જાકારો આપ્યો હતો અને ડબલએન્જિનની ભાજપ સરકાર માં જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને રવિવારના રોજ સંજેલી ખાતે ફતેપુરા વિધાનસભાના ઉમેદવાર રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ભાજપનો કેસ ધારણ કર્યો હતો પીનેશભાઈ ચારેલ આમ આદમી પાર્ટીના 100 જેટલા કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતા. તેઓ ની સાથે દિનેશભાઈ ચારેલ ગોપાલભાઈ ચારેલ જેન્તીભાઈ ચારેલ વિનોદભાઈ ચારેલ સહિત સો જેટલા આપ પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોમી એકતાનાં માહોલ વચ્ચે તાજીયાનાં ઝુલુસ નીકળ્યા
વઢવાણ ખાતે ભાદર કઠીયા ઘાંચી સમાજની મસ્જિદ ખાતે હુસેન હસન અને શહીદ થનાર શહીદોની યાદમાં મનાવવામાં...
રાધનપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ | SatyaNirbhay News Channel
રાધનપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ | SatyaNirbhay News Channel
संत सेना महाराज मंदीराला निधी कमी पडून देणार नाही - आमदार धस@news23marathi
संत सेना महाराज मंदीराला निधी कमी पडून देणार नाही - आमदार धस@news23marathi
માન્ય શ્રી નરેન્દ્ર મોદીજીનાં અનામત બાબત સંસદ નાં ભાષણ ની મોડિફાય વિડિયો વાયરલ કરનાર ને અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો.
અમદાવાદ.
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સંસદમાં હિન્દીમાં અનામત અનુસંધાને...