વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો વાયદાઓનો પટારો ખોલે છે. વાયદાઓ સાચા સાબિત થાય તેવી આશા સાથે મતદારો કોઈપણ એક ઉમેદવારને મત આપી વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરવા માટે ગાંધીનગર મોકલે છે. પરંતુ ઉમેદવારમાંથી ધારાસભ્ય બન્યા બાદ જનપ્રતિનિધિને મળવુ મતદારો માટે મુશ્કેલ બને છે. ઉમેદવારો વાયદાઓ આપે છે કે ધારાસભ્ય બન્યા પછી મારા મત વિસ્તારમાં દરેક તાલુકામાં કાર્યાલય ખોલવામાં આવશે અને મતદારો પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે પરંતુ ધારાસભ્ય બન્યા બાદ આવા તમામ વાયદાઓનું બાળમરણ થઈ જાય છે અને મતદારો ધારાસભ્યને પોતાના અણઉકેલ પ્રશ્નો રજૂ કરવા માટે આમથી તેમ ફાંફા મારતા હોય છે જેથી ઘણીવાર અમુક વિસ્તારોમાં ‘ધારાસભ્ય ખોવાયા છે’ના બેનર મતદારોને મારવા પડે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આ કાકાએ કહ્યું કે ભાજપને દેશવટો આપી દઈશું, ખેડૂતોએ સદ્દામ સાથે JAMAWAT કરી નાખી!
આ કાકાએ કહ્યું કે ભાજપને દેશવટો આપી દઈશું, ખેડૂતોએ સદ્દામ સાથે JAMAWAT કરી નાખી!
The JCB Prize for Literature announces its jury for the 6th year
As it enters its 6th year, one of India’s most coveted literary awards, the JCB Prize for...
अर्स हज्जन मेमुन्निसा मनाया गया।
कोटा
फ़रीद खान
अर्स हज्जन मेमुन्निसा मनाया,,
कोटा।विज्ञान नगर स्थित...
Ajit Pawar यांची Devendra Fadnavis यांच्याकडील पालकमंत्रिपदावरून टीका, भाजपने काय दिलं उत्तर?| BJP
Ajit Pawar यांची Devendra Fadnavis यांच्याकडील पालकमंत्रिपदावरून टीका, भाजपने काय दिलं उत्तर?| BJP