વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો વાયદાઓનો પટારો ખોલે છે. વાયદાઓ સાચા સાબિત થાય તેવી આશા સાથે મતદારો કોઈપણ એક ઉમેદવારને મત આપી વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરવા માટે ગાંધીનગર મોકલે છે. પરંતુ ઉમેદવારમાંથી ધારાસભ્ય બન્યા બાદ જનપ્રતિનિધિને મળવુ મતદારો માટે મુશ્કેલ બને છે. ઉમેદવારો વાયદાઓ આપે છે કે ધારાસભ્ય બન્યા પછી મારા મત વિસ્તારમાં દરેક તાલુકામાં કાર્યાલય ખોલવામાં આવશે અને મતદારો પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે પરંતુ ધારાસભ્ય બન્યા બાદ આવા તમામ વાયદાઓનું બાળમરણ થઈ જાય છે અને મતદારો ધારાસભ્યને પોતાના અણઉકેલ પ્રશ્નો રજૂ કરવા માટે આમથી તેમ ફાંફા મારતા હોય છે જેથી ઘણીવાર અમુક વિસ્તારોમાં ‘ધારાસભ્ય ખોવાયા છે’ના બેનર મતદારોને મારવા પડે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mahatma Gandhi की हत्या में RSS की भूमिका नहीं, गवर्नर ने किस रिपोर्ट का दावा कर चौंका दिया?
Mahatma Gandhi की हत्या में RSS की भूमिका नहीं, गवर्नर ने किस रिपोर्ट का दावा कर चौंका दिया?
रत्नागिरीत १५ रोजी रोजगार मेळाव्याचे आयोजन
रत्नागिरी : जिल्हा कौशल्य विकास रोजगार व उद्योजकता मार्गदर्शन केंद्र, रत्नागिरी आणि शासकीय...
ભરૂચ: ઝાડેશ્વર ગામના ખેડૂતોની જમીનમાં નર્મદા નદીના પાણી થી થતું નુકશાન બાબતે કલેકટરને આવેદન
ભરૂચ: ઝાડેશ્વર ગામના ખેડૂતોની જમીનમાં નર્મદા નદીના પાણી થી થતું નુકશાન બાબતે કલેકટરને આવેદન
બેરહમી પૂર્વક ઢોર માર માર્યો અને સારવાર દરમિયાન તેનું મોત થયું. આવા ભેદભાવને અને| ATN NEWS GUJARAT
આજ રોજ તા 22/8/22ના રોજ જય ભીમ યુવા સંગઠન દ્વારા વડાલી મામલતદાર ને અપાયું આવેદન પત્ર ,
...