લિંબાયતમાં નોંધાયેલા હત્યાના કેસમાં જેલવાસ ભોગવી રહેલાં આરોપી ઉમેશ પાટીલ દ્વારા પોતાના લગ્ન કરવા માટે 20 દિવસના વચગાળાના જામીન માંગતી અરજી કરી હતી. આરોપી ઉમેશ પાટીલની આ જામીન અરજીનો એપીપી અરવિંદ વસોયા દ્વારા વિરોધ કરી જણાવ્યું હતુ કે સંબંધીઓએ ક્યારેય છોકરી જોઇ નથી એટલું જ નહીં લગ્ન કરવા માટે કંકોત્રી પણ છપાવવામાં આવી નથી. પોલીસના અભિપ્રાય મુજબ ખોટી કંકોત્રી ઊભી કરવામાં આવી છે. દલીલો બાદ કોર્ટે હત્યાના આરોપી ઉમેશની જામીન અરજી નકારી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાતમાં દારૂબંદી : લઠ્ઠાકાંડ મુદા પર જીગ્નેશ મેવાણી કાઈ આવ્યું બોલ્યા, જોવો વધુ માહિતી અને જાણકારી
લઠ્ઠાકાંડ મુદ્દાઓ પર જીગ્નેશ મેવાણી નો આકરો પ્રહાર સાથે પ્રતિક્રિયા, ગુજરાત માં દારૂ બંદી હોવો...
હત્યા કેસમાં તપાસનો ધમધમાટ શરૂ | જાણો વિગત...
હત્યા કેસમાં તપાસનો ધમધમાટ શરૂ | જાણો વિગત...
CBSE ৰ নিৰ্দেশনা অনুসৰি অসমীয়া বিষয় পাঠদানৰ বাবে তৎপৰতা মৰাণৰ জৱাহৰ নৱোদয় বিদ্যালয়ৰ ।
(চিবিএছই) নতুন নিৰ্দেশনা জাৰি কৰাৰ পিছতে তৎপৰতা গ্ৰহন কৰিছে মৰাণৰ জৱাহৰ নৱোদয় বিদ্যালয়ে ।...
BMW M 1000 R भारत में 33 लाख रुपये की शुरुआती कीमत पर लॉन्च, जानिए डिटेल्स
BMW Motorrad India ने भारतीय बाजार में बिल्कुल नई M 1000 R supersport M रोडस्टर लॉन्च की है। BMW...
બેંગલુરુમાં 11 વર્ષના છોકરાએ માતાના મ્રુતદેહ સાથે ગાળ્યા બે દિવસ.
બેંગલુરુ: 11-વર્ષનો છોકરો મૃત માતા સાથે બે દિવસ વિતાવ્યા 11 વર્ષના છોકરાએ બેંગલુરુમાં તેની માતાના...