લિંબાયતમાં નોંધાયેલા હત્યાના કેસમાં જેલવાસ ભોગવી રહેલાં આરોપી ઉમેશ પાટીલ દ્વારા પોતાના લગ્ન કરવા માટે 20 દિવસના વચગાળાના જામીન માંગતી અરજી કરી હતી. આરોપી ઉમેશ પાટીલની આ જામીન અરજીનો એપીપી અરવિંદ વસોયા દ્વારા વિરોધ કરી જણાવ્યું હતુ કે સંબંધીઓએ ક્યારેય છોકરી જોઇ નથી એટલું જ નહીં લગ્ન કરવા માટે કંકોત્રી પણ છપાવવામાં આવી નથી. પોલીસના અભિપ્રાય મુજબ ખોટી કંકોત્રી ઊભી કરવામાં આવી છે. દલીલો બાદ કોર્ટે હત્યાના આરોપી ઉમેશની જામીન અરજી નકારી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજુલા પોલીસ જુદાજુદા વિસ્તાર માંથી 7 ઈસમોને નશો કરેલી હાલતે ઝડપી લીધા
રાજુલા પોલીસ જુદાજુદા વિસ્તાર માંથી 7 ઈસમોને નશો કરેલી હાલતે ઝડપી લીધા
200MP कैमरा के साथ लॉन्च हो सकता है Samsung Galaxy S24 Ultra, भारत में जल्द हो रही एंट्री
सैमसंग के स्मार्टफोन को लेकर भारतीय ग्राहकों में एक अलग ही क्रेज देखने को मिलता है। लंबे समय से...
Former Union Finance Minister P Chidambaram targets BJP says," EC is supporting BJP"|TV9GujaratiNews
Former Union Finance Minister P Chidambaram targets BJP says," EC is supporting BJP"|TV9GujaratiNews
ગૃહ રાજ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આણંદ-ખેડા જિલ્લા અધિકારીઓ અને ચુંટાયેલ પાંખ સાથે સંકલન બેઠક યોજાઇ
ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને આણંદ અને ખેડા જિલ્લાના અધિકારીઓ તથા ચૂંટાયેલા...