લિંબાયતમાં નોંધાયેલા હત્યાના કેસમાં જેલવાસ ભોગવી રહેલાં આરોપી ઉમેશ પાટીલ દ્વારા પોતાના લગ્ન કરવા માટે 20 દિવસના વચગાળાના જામીન માંગતી અરજી કરી હતી. આરોપી ઉમેશ પાટીલની આ જામીન અરજીનો એપીપી અરવિંદ વસોયા દ્વારા વિરોધ કરી જણાવ્યું હતુ કે સંબંધીઓએ ક્યારેય છોકરી જોઇ નથી એટલું જ નહીં લગ્ન કરવા માટે કંકોત્રી પણ છપાવવામાં આવી નથી. પોલીસના અભિપ્રાય મુજબ ખોટી કંકોત્રી ઊભી કરવામાં આવી છે. દલીલો બાદ કોર્ટે હત્યાના આરોપી ઉમેશની જામીન અરજી નકારી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણ વિધાનસભા 72 માં કોંગ્રેસમાંથી ઉમેદવાર જાહેર થતાં ભોળાભાઈ ગોહિલે આપી પ્રતિક્રિયા
જસદણ વિધાનસભા 72 માં કોંગ્રેસમાંથી ઉમેદવાર જાહેર થતાં ભોળાભાઈ ગોહિલે આપી પ્રતિક્રિયા ...
वर्धमान सागर यात्रा के कार्यकर्ता ने मुनिश्री से लिया आशीर्वाद, संघ का निवाई पहुंचने पर समाज के लोगों ने किया स्वागत
वर्धमान सागर यात्रा संघ जयधोष के साथ निवाई पहुंचा। जहां निवाई जैन समाज के श्रद्धालुओ ने सभी...
પાવીજેતપુર નજીક આવેલ સુખી ડેમ ૯૦ % ભરાતા કિનારાના ગામડાઓને હાઈ એલર્ટ કરાયા
પાવીજેતપુર નજીક આવેલ સુખી ડેમ ૯૦ % ભરાતા કિનારાના ગામડાઓને હાઈ એલર્ટ કરાયા
...
ધ્રાંગધ્રા વન વિભાગ ઘુડખર અભ્યારણ દ્વારા એસએસપી જૈન કોલેજ ખાતે વિવિધ કાર્યક્રમો યોજ્યા
ધ્રાંગધ્રા વન વિભાગ ઘુડખર અભ્યારણ દ્વારા એસએસપી જૈન કોલેજ ખાતે વિવિધ કાર્યક્રમો યોજ્યા
গীতি-কাব্য সাহিত্য-সংস্কৃতি অন্যতম বহুমূলীয়া স্ৰষ্টা গীতিকবি পাৰ্বতি প্ৰসাদ বৰুৱাৰ জন্ম দিৱস।
গীতি-কাব্য সাহিত্য-সংস্কৃতি অন্যতম বহুমূলীয়া স্ৰষ্টা গীতিকবি পাৰ্বতি প্ৰসাদ বৰুৱাৰ জন্ম...