લિંબાયતમાં નોંધાયેલા હત્યાના કેસમાં જેલવાસ ભોગવી રહેલાં આરોપી ઉમેશ પાટીલ દ્વારા પોતાના લગ્ન કરવા માટે 20 દિવસના વચગાળાના જામીન માંગતી અરજી કરી હતી. આરોપી ઉમેશ પાટીલની આ જામીન અરજીનો એપીપી અરવિંદ વસોયા દ્વારા વિરોધ કરી જણાવ્યું હતુ કે સંબંધીઓએ ક્યારેય છોકરી જોઇ નથી એટલું જ નહીં લગ્ન કરવા માટે કંકોત્રી પણ છપાવવામાં આવી નથી. પોલીસના અભિપ્રાય મુજબ ખોટી કંકોત્રી ઊભી કરવામાં આવી છે. દલીલો બાદ કોર્ટે હત્યાના આરોપી ઉમેશની જામીન અરજી નકારી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગીરસોમનાથ 108 દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી
ગીરસોમનાથ 108 દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી
--સોમનાથ, તા. ૦પ: સ્વસ્થ અને સારૂ...
৩ বছৰীয়া ছোৱালীক যৌন নিৰ্যাতন চলোৱাৰ অপৰাধত ২৫ বছৰৰ কাৰাদণ্ডৰ শাস্তি
আন এক উল্লেখযোগ্য সাফল্যত বিশেষ আদালতে (পি অ’ চি এছ অ’) কামৰূপ (মহানগৰ)...
দৰং ৰ ঔতলাত সাহিত্য সভাৰ উদ্যোগত পৰিবেশ দিৱস উপলক্ষে বৃক্ষ ৰোপন
৫ জুন,২০২৩,ঔতলা:: দৰং জিলা সাহিত্য সভাৰ অন্যতম স্বৰ্ণ শাখা ঔতলা শাখা সাহিত্য সভাৰ উদ্যোগত বিশ্ব...
થરા પોલીસ સ્ટેશનમાં યોજાઇ પ્રેસ કોન્ફરન્સ
થરા પોલીસ સ્ટેશનમાં યોજાઇ પ્રેસ કોન્ફરન્સ
येरवडा ते वाघोली दुमजली उड्डाणपुलाबाबत लवकरच निर्णय,मुख्यमंत्री एकनाथ शिंदे यांचे आश्वासन
नगर रस्त्यावरील वाहतुक कोंडी सोडविण्यासाठी येरवडा ते वाघोलीपर्यंत दुमजली उड्डाणपूल उभारण्याबाबत...