લિંબાયતમાં નોંધાયેલા હત્યાના કેસમાં જેલવાસ ભોગવી રહેલાં આરોપી ઉમેશ પાટીલ દ્વારા પોતાના લગ્ન કરવા માટે 20 દિવસના વચગાળાના જામીન માંગતી અરજી કરી હતી. આરોપી ઉમેશ પાટીલની આ જામીન અરજીનો એપીપી અરવિંદ વસોયા દ્વારા વિરોધ કરી જણાવ્યું હતુ કે સંબંધીઓએ ક્યારેય છોકરી જોઇ નથી એટલું જ નહીં લગ્ન કરવા માટે કંકોત્રી પણ છપાવવામાં આવી નથી. પોલીસના અભિપ્રાય મુજબ ખોટી કંકોત્રી ઊભી કરવામાં આવી છે. દલીલો બાદ કોર્ટે હત્યાના આરોપી ઉમેશની જામીન અરજી નકારી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  जानें Google में नौकरी पाने का स्टेप-बाय-स्टेप प्रॉसेस, ये काम करेंगे तो सेलेक्ट होने की बढ़ जाएगी संभावना 
 
                      दुनिया के सबसे बड़े सर्च इंजन गूगल में नौकरी पाने का सपना ज्यादातर लोग देखते हैं। लेकिन ये सपना...
                  
   ડીસા ખાતે શિક્ષકોએ મૌન ધરણા યોજી સરકાર સામે વિરોધ દર્શાવ્યો 
 
                      ડીસા ખાતે શિક્ષકોએ મૌન ધરણા યોજી સરકાર સામે વિરોધ દર્શાવ્યો
                  
   সমগ্ৰ বিশ্ব মাজুলীৰ দৰে হব লাগে : মাজুলীৰ চিৰসেউজ পৰিৱেশত আপোনপাহৰা কলিকতাৰ পৰ্যতক 
 
                      ঈশ্বৰ সৃষ্ট মাজুলীৰ বিশুদ্ধ বিয়ু , প্ৰকৃতিৰ মনোমোহা ৰূপত আপ্লুত কলিকতাৰ পৰ্যতক ৷ পৰ্যতক গৰাকী...
                  
   
  
  
  
  
   
  