લિંબાયતમાં નોંધાયેલા હત્યાના કેસમાં જેલવાસ ભોગવી રહેલાં આરોપી ઉમેશ પાટીલ દ્વારા પોતાના લગ્ન કરવા માટે 20 દિવસના વચગાળાના જામીન માંગતી અરજી કરી હતી. આરોપી ઉમેશ પાટીલની આ જામીન અરજીનો એપીપી અરવિંદ વસોયા દ્વારા વિરોધ કરી જણાવ્યું હતુ કે સંબંધીઓએ ક્યારેય છોકરી જોઇ નથી એટલું જ નહીં લગ્ન કરવા માટે કંકોત્રી પણ છપાવવામાં આવી નથી. પોલીસના અભિપ્રાય મુજબ ખોટી કંકોત્રી ઊભી કરવામાં આવી છે. દલીલો બાદ કોર્ટે હત્યાના આરોપી ઉમેશની જામીન અરજી નકારી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণত চেণ্ট্ৰ' গাড়ী খেদি খেদি ১৮ টা ছাগলী সহ ৩ চোৰ আটক মৰাণ আৰক্ষীৰ
মৰাণত চেণ্ট্ৰ' গাড়ী খেদি খেদি ১৮ টা ছাগলী সহ ৩ চোৰ আটক মৰাণ আৰক্ষীৰ
મહિસાગર કોલેજ માં ભણતી વિદ્યાર્થીની હત્યા ની શંકા
મહિસાગર કોલેજ માં ભણતી વિદ્યાર્થીની હત્યા ની શંકા
કેશોદ ના રેવદ્રા ગામે ગુમ થયેલ વૃદ્ધનો મૃતદેહ તળાવ માંથી મળી આવતા લોકોમાં ચકચાર | NEWS UPDATES
કેશોદ ના રેવદ્રા ગામે ગુમ થયેલ વૃદ્ધનો મૃતદેહ તળાવ માંથી મળી આવતા લોકોમાં ચકચાર | NEWS UPDATES
अशोक गहलोत का निवेदन भजनलाल शर्मा ने ठुकराया?
राजस्थान की भजनलाल सरकार ने गांधी दर्शन संग्रहालय के संचालन के लिए पिछली कांग्रेस सरकार द्वारा...
अविश्वास प्रस्ताव पर बहस के दौरान मणिपुर मुद्दे पर बहस, लोकसभा सदस्यों ने पेश की साहित्यकारों की मिसाल
नई दिल्ली, लोकसभा सदस्यों ने पिछले दो दिनों में अविश्वास प्रस्ताव पर बहस के दौरान मणिपुर मुद्दे...