લિંબાયતમાં નોંધાયેલા હત્યાના કેસમાં જેલવાસ ભોગવી રહેલાં આરોપી ઉમેશ પાટીલ દ્વારા પોતાના લગ્ન કરવા માટે 20 દિવસના વચગાળાના જામીન માંગતી અરજી કરી હતી. આરોપી ઉમેશ પાટીલની આ જામીન અરજીનો એપીપી અરવિંદ વસોયા દ્વારા વિરોધ કરી જણાવ્યું હતુ કે સંબંધીઓએ ક્યારેય છોકરી જોઇ નથી એટલું જ નહીં લગ્ન કરવા માટે કંકોત્રી પણ છપાવવામાં આવી નથી. પોલીસના અભિપ્રાય મુજબ ખોટી કંકોત્રી ઊભી કરવામાં આવી છે. દલીલો બાદ કોર્ટે હત્યાના આરોપી ઉમેશની જામીન અરજી નકારી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
10 से 4 ऑफिस... 4 से 9 बजे तक बेचेंगे पटाखे; तकनीकी विशेषज्ञ के मूनलाइटिंग प्लान से लोग हैरान
नई दिल्ली। 31 अक्टूबर को दीवाली है। हर तरफ पटाखों का बाजार सजने लगा है। दीवाली से पहले एक...
SC-ST કર્મચારી ઉત્કર્ષ મંડળ - પોરબંદર દ્વારા કડિયા પ્લોટ ખાતે સન્માન - સત્કાર સમારોહ યોજાયો
SC-ST કર્મચારી ઉત્કર્ષ મંડળ - પોરબંદર દ્વારા કડિયા પ્લોટ ખાતે સન્માન - સત્કાર સમારોહ યોજાયો
🔴LIVE Gopal Uvak Mandal Rajula || Rajula RasGarba Live || Bhavn Bhia Bharavd Live || Bhart Parmar
🔴LIVE Gopal Uvak Mandal Rajula || Rajula RasGarba Live || Bhavn Bhia Bharavd Live || Bhart Parmar
চৰাইদেউৰ বৰহাটত গাড়ী সহ বৃহৎ পৰিমাণৰ চৰকাৰী চাউল জব্দ
চৰাইদেউৰ বৰহাটত গাড়ী সহ বৃহৎ পৰিমাণৰ চৰকাৰী চাউল জব্দ