લિંબાયતમાં નોંધાયેલા હત્યાના કેસમાં જેલવાસ ભોગવી રહેલાં આરોપી ઉમેશ પાટીલ દ્વારા પોતાના લગ્ન કરવા માટે 20 દિવસના વચગાળાના જામીન માંગતી અરજી કરી હતી. આરોપી ઉમેશ પાટીલની આ જામીન અરજીનો એપીપી અરવિંદ વસોયા દ્વારા વિરોધ કરી જણાવ્યું હતુ કે સંબંધીઓએ ક્યારેય છોકરી જોઇ નથી એટલું જ નહીં લગ્ન કરવા માટે કંકોત્રી પણ છપાવવામાં આવી નથી. પોલીસના અભિપ્રાય મુજબ ખોટી કંકોત્રી ઊભી કરવામાં આવી છે. દલીલો બાદ કોર્ટે હત્યાના આરોપી ઉમેશની જામીન અરજી નકારી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જન્માષ્ટમીની હર્ષોલ્લાસભેર ઉજવણી
જન્માષ્ટમીની હર્ષોલ્લાસભેર ઉજવણી
Chugh compliments Advani for getting Bharat Ratna
BJP national general secretary Tarun Chugh today congratulated vetrn BJP leader LK Advani for...
સરકાર શ્રી ના ન્યાય અને અધિકારી ના વિભાગ હસ્તકની આદર્શ નિવાસી શાળા વિજયકુમાર ડીસા ભોયન મુકામે
સરકાર શ્રી ના ન્યાય અને અધિકારી ના વિભાગ હસ્તકની આદર્શ નિવાસી શાળા વિજયકુમાર ડીસા ભોયન મુકામે
રાધનપુર : મહેમદાવાદના યુવાને ૧ વર્ષીય પુત્રીને રક્તદાન કર્યું | SatyaNirbhay News Channel
રાધનપુર : મહેમદાવાદના યુવાને ૧ વર્ષીય પુત્રીને રક્તદાન કર્યું | SatyaNirbhay News Channel
दैवीची मूर्ती पाण्यात स्वतःहून फिरताना पाहून लोकं आश्चर्यचकीत! | Viral Video | Hpn Marathi News
दैवीची मूर्ती पाण्यात स्वतःहून फिरताना पाहून लोकं आश्चर्यचकीत! | Viral Video | Hpn Marathi News