લિંબાયતમાં નોંધાયેલા હત્યાના કેસમાં જેલવાસ ભોગવી રહેલાં આરોપી ઉમેશ પાટીલ દ્વારા પોતાના લગ્ન કરવા માટે 20 દિવસના વચગાળાના જામીન માંગતી અરજી કરી હતી. આરોપી ઉમેશ પાટીલની આ જામીન અરજીનો એપીપી અરવિંદ વસોયા દ્વારા વિરોધ કરી જણાવ્યું હતુ કે સંબંધીઓએ ક્યારેય છોકરી જોઇ નથી એટલું જ નહીં લગ્ન કરવા માટે કંકોત્રી પણ છપાવવામાં આવી નથી. પોલીસના અભિપ્રાય મુજબ ખોટી કંકોત્રી ઊભી કરવામાં આવી છે. દલીલો બાદ કોર્ટે હત્યાના આરોપી ઉમેશની જામીન અરજી નકારી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉમરાળા ના ટીંબા ડંભાળિયા રોડ પર એક ઈસમ બંદૂક સાથે ઝડપાયો
ઉમરાળા ના ટીંબા ડંભાળિયા રોડ પર એક ઈસમ બંદૂક સાથે ઝડપાયો
તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ ભાદરવી અમાસની રજા પુનઃ જાહેર કરવા માંગણી કરી
તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ ભાદરવી અમાસની રજા પુનઃ જાહેર કરવા માંગણી કરી
DEESA // ડીસા પ્રાંત કચેરી ખાતે ખેડૂત ખાતેદારો માટે ખેડૂત ખરાઇ પ્રમાણપત્ર મેળવવા માટેના કેમ્પનું આયોજન..
ડીસા પ્રાંત કચેરી ખાતે ખેડૂત ખાતેદારો માટે ખેડૂત ખરાઇ પ્રમાણપત્ર મેળવવા માટેના કેમ્પનું આયોજન...