કતારગામ વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિનુ મોરડીયાએ આજે જન સંપર્ક કર્યો હતો જેમાં વિનુ મોરડીયાએ વિવિધ સોસાયટી ની અંદર જઈ મતદારોને રૂબરૂ મળ્યા હતા જે પ્રસંગે વિનુ મોરડીયાએ જણાવ્યું હતું કે હું જનતા વતી ચૂંટણી લડી રહ્યો છું, ત્યારે આજે દેવીકૃપા સોસાયટીમાં દરેક મતદારના ઘર આંગણે જઈ તેમની મુલાકાત કરી, વાતચીત કરી. આ દરમિયાન સોસાયટીના રહીશો દ્વારા ઉત્સાહ, ઉમંગ અને લાગણી સાથે સ્વાગત કરીને જે પ્રચંડ સમર્થન આપ્યું છે, તે જ કતારગામની અને ભાજપની જીત સુનિશ્ચિત કરી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণ জিলা ক্ৰীয়া সন্থায়ে ৫-২ গলত মাৰ্ঘেৰিটা জিলা ক্ৰীয়া সন্থাক পৰাস্ত কৰে
মৰাণ জিলা ক্ৰীয়া সন্থায়ে ৫-২ গলত মাৰ্ঘেৰিটা জিলা ক্ৰীয়া সন্থাক পৰাস্ত কৰে
વિરપુર ખાતે સંત સુફી દરીયાઈ દુલ્હાની દરગાહનો 503 મા ઉર્સનો માનવ મહેરામણ ઉમટી પડ્યુ
વિરપુર ખાતે સંત સુફી દરીયાઈ દુલ્હાની દરગાહનો 503 મા ઉર્સનો માનવ મહેરામણ ઉમટી પડ્યુ
वसुंधरा राजे के काम के कायल है ये कांग्रेस सांसद,बताया बेहतरीन लीडर
चूरू से कांग्रेस के नव निवार्चित सांसद राहुल कस्वां ने कहा कि वसुंधरा का मैं 100 फीसदी प्रशंसक...
આર્યન મોદીને ન્યાય ક્યારે ?આર્યન મોદીની ગુરુનાનક ચોકમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી..
આર્યન મોદીને ન્યાય ક્યારે ?આર્યન મોદીની ગુરુનાનક ચોકમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી..
...
परिवहन अधिकाऱ्याच्या निवासस्थानी चोरी प्रकरणी; शहर पोलीस ठाण्यात गुन्हा दाखल@india report
परिवहन अधिकाऱ्याच्या निवासस्थानी चोरी प्रकरणी; शहर पोलीस ठाण्यात गुन्हा दाखल@india report