રાજુલાના ધારાસભ્ય અંબરીષભાઈ ડેર દ્વારા રાજુલા નજીક આવેલ ધારેશ્વર ગામે ધાતરવડી-૧ ડેમની ઉંચાઇ વધારવા માટે જળસંપત્તિ મંત્રી ઋષિકેશભાઇ પટેલને રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, રાજુલા તાલુકાના ધારેશ્વર ગામે સને ૧૯૭૨ મા કોંગ્રેસની સરકારમાં ધાતરવડી-૧ ડેમ બનાવવામાં આવેલ. અને આ ડેમમાંથી રાજુલા/જાફરાબાદ શહેરને પીવાનું પાણી અને અન્ય 13 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી નિયમિત આપવામાં આવે છે. અંદાજે 25 વર્ષ પહેલા આ ડેમ ઉપર ફ્યુઝ ગેટ ચડાવવામાં આવેલા જેના હિસાબે ડેમની અંદર વધુ પાણી સ્ટોરેજ થઈ શકતું હતું. અંદાજે 15 વર્ષ પહેલાં અતિભારે વરસાદના કારણે આ ફ્યુઝ ગેટ પડી ગયેલા. જેના હિસાબે ડેમની સ્ટોરેજ કેપીસીટી ઘટી ગયેલ છે. ફ્યુઝ ગેટની ઊંચાઈ અંદાજે પાંચ ફૂટ હતી. તો આ ફ્યુઝ ગેટની જગ્યાએ પાંચ ફૂટનો આરસીસી સ્ટ્રક્ચર વધારવામાં આવે તો ડેમની પાણી સંગ્રહની ક્ષમતા વધી શકે તેમ છે. મહત્વની વાત એ છે કે, આ ડેમમાં પાણીની ક્ષમતા વધે તેના માટે એકપણ ચોરસ મીટર જમીન સંપાદન કરવી પડે તેમ નથી. તોઆ વિસ્તારના હિતમાં આ ડેમની ઉંચાઇ વધારવા રજૂઆત કરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
चंडीगढ़ में सिर्फ दो अभ्यर्थियों के लिए बना था सेंटर, दोनों ही नहीं पहुंचे... NEET-UG के री-एग्जाम में नदारद रहे कई छात्र
NEET-UG की परीक्षा का पेपर लीक होने के बाद नीट रिजल्ट में ग्रेस मार्क्स पाने वाले 1563 कैंडिडेट्स...
Kolhapur : कुरुंदवाड शहर परिसरात ६५ हून अधिक दुर्गामातेची प्रतिष्ठापना...BPN news network
Kolhapur : कुरुंदवाड शहर परिसरात ६५ हून अधिक दुर्गामातेची प्रतिष्ठापना...BPN news network
सोलह कारण मण्डल विधान का हुआ आयोजन
बंपुई वालों की धर्मशाला में स्थित श्री दिगम्बर जैन चंद्र प्रभु मंदिर में सोलह कारण पर्व के चलते...
લઠ્ઠાકાંડ ની ઘટના ની તમામ મોત માટે માત્ર અને માત્ર મુખ્યમંત્રી અને ગૃહમંત્રી જ જવાબદાર છેઃ મનોજ સોરઠીયા
અમદાવાદ/સુરત/રાજકોટ/બરોડા/ગુજરાત : બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં, લઠ્ઠાકાંડ ને કારણે 55 થી વધુ...
MCN NEWS| औरंगाबादच्या राजपूत मेळाव्यात हजारोच्या संख्येने उपस्थित रहा- शिल्पा परदेशी
MCN NEWS| औरंगाबादच्या राजपूत मेळाव्यात हजारोच्या संख्येने उपस्थित रहा- शिल्पा परदेशी