ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટી માટે કપરા ચડાણ નો ધાટ સર્જાયો છે.જેનામાટે કોંગ્રેસ ની નિસ્ક્રીયતા જવાબદાર હોવાનું મોટાભાગના લોકો માની રહેલ છે. કોંગ્રેસના ઉમેદવાર ડો.બોરીસાગર બિનવિવાદસ્પદ ચહેરો છે પરંતુ લોકોને લોકોની વચ્ચે રેહનાર પસંદગી ના ઉમેદવાર મળેલ નથી એ પણ નરી વાસ્તવિકતા છે.ધારી-૯૪ વિધાનસભા એટલે પાટીદાર નો ગઢ છે જેમાં કોળી ઠાકોર સમાજના પણ મહત્વ ના મત છે એમછતા પાટીદાર સમાજ અને કોળી ઠાકોર સમાજના ઉમેદવાર જાહેર કરવાને બદલે કોંગ્રેસે ડો.બોરીસાગર ની પસંદગી કરેલ છે. આજનુ રાજકારણ જ્ઞાતિ આધારિત બની ગયેલ છે ત્યારે ડો. બોરીસાગર થી વિમુખ થયને મોટાભાગના મતદાર આમ આદમી પાર્ટી ને પોતાનું સમર્થન આપી રહેલ છે. એક સહુથી મોટો મતદાર સમુહ પણ કોંગ્રેસ ને ગુડબાય કહીને આમ આદમી પાર્ટી ને આજરોજ સમર્થન આપવા જય રહેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Sagar Thakur EXCLUSIVE: पीड़ित सागर ठाकुर ने आजतक से बातचीत में Elvish Yadav को लेकर किए बड़े खुलासे
Sagar Thakur EXCLUSIVE: पीड़ित सागर ठाकुर ने आजतक से बातचीत में Elvish Yadav को लेकर किए बड़े खुलासे
ઝારખંડ વિધાનસભા સંકુલમાં પત્રકારો અને માર્શલો વચ્ચે થયું ઘર્ષણ | Jharkhand News
ઝારખંડ વિધાનસભા સંકુલમાં પત્રકારો અને માર્શલો વચ્ચે થયું ઘર્ષણ | Jharkhand News
Face care tips for Men | चेहरा चमकाने के 6 उपाए | Dr. Imran Khan
Face care tips for Men | चेहरा चमकाने के 6 उपाए | Dr. Imran Khan
પાલનપુરની ભૂમિ કુમાર છાત્રાલયના 30 છાત્રોના એડમિશન રદ કર્યા #gujaratrainnewstodayingujarati
પાલનપુરની ભૂમિ કુમાર છાત્રાલયના 30 છાત્રોના એડમિશન રદ કર્યા #gujaratrainnewstodayingujarati