ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટી માટે કપરા ચડાણ નો ધાટ સર્જાયો છે.જેનામાટે કોંગ્રેસ ની નિસ્ક્રીયતા જવાબદાર હોવાનું મોટાભાગના લોકો માની રહેલ છે. કોંગ્રેસના ઉમેદવાર ડો.બોરીસાગર બિનવિવાદસ્પદ ચહેરો છે પરંતુ લોકોને લોકોની વચ્ચે રેહનાર પસંદગી ના ઉમેદવાર મળેલ નથી એ પણ નરી વાસ્તવિકતા છે.ધારી-૯૪ વિધાનસભા એટલે પાટીદાર નો ગઢ છે જેમાં કોળી ઠાકોર સમાજના પણ મહત્વ ના મત છે એમછતા પાટીદાર સમાજ અને કોળી ઠાકોર સમાજના ઉમેદવાર જાહેર કરવાને બદલે કોંગ્રેસે ડો.બોરીસાગર ની પસંદગી કરેલ છે. આજનુ રાજકારણ જ્ઞાતિ આધારિત બની ગયેલ છે ત્યારે ડો. બોરીસાગર થી વિમુખ થયને મોટાભાગના મતદાર આમ આદમી પાર્ટી ને પોતાનું સમર્થન આપી રહેલ છે. એક સહુથી મોટો મતદાર સમુહ પણ કોંગ્રેસ ને ગુડબાય કહીને આમ આદમી પાર્ટી ને આજરોજ સમર્થન આપવા જય રહેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आधुनिक कला के पौराणिक मिथक पर शोध कार्य पर सतीश को मिली शोध उपाधि
आधुनिक कला के पौराणिक मिथक पर शोध कार्य पर सतीश को मिली शोध उपाधि
बूंदी। चित्रकला विषय में...
वर्षभरापूर्वी हरवलेले कागदपत्रे पोलिसांनी विद्यार्थ्याला केले सुपूर्त
वर्षभरापूर्वी हरवलेले कागदपत्रे पोलिसांनी विद्यार्थ्याला केले सुपूर्त
नगरसेविकेच्या पुत्राची लाथाबुक्क्यांनी मारहाण
सोसायटीच्या बैठकीत वीज बिल जास्त का आले, याची विचारणा केल्याने झालेल्या वादात माजी नगरसेविकेचा...
प्राचीन मंदिर श्री बाबड़ी के बालाजी बजरंग नगर में माँ भगवती जागरण 30 को
हिंदू नववर्ष विक्रम संवत 2082 एवं नवरात्रा पावन पर्व पर हर वर्ष की भांति इस वर्ष भी प्राचीन मंदिर...