ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટી માટે કપરા ચડાણ નો ધાટ સર્જાયો છે.જેનામાટે કોંગ્રેસ ની નિસ્ક્રીયતા જવાબદાર હોવાનું મોટાભાગના લોકો માની રહેલ છે. કોંગ્રેસના ઉમેદવાર ડો.બોરીસાગર બિનવિવાદસ્પદ ચહેરો છે પરંતુ લોકોને લોકોની વચ્ચે રેહનાર પસંદગી ના ઉમેદવાર મળેલ નથી એ પણ નરી વાસ્તવિકતા છે.ધારી-૯૪ વિધાનસભા એટલે પાટીદાર નો ગઢ છે જેમાં કોળી ઠાકોર સમાજના પણ મહત્વ ના મત છે એમછતા પાટીદાર સમાજ અને કોળી ઠાકોર સમાજના ઉમેદવાર જાહેર કરવાને બદલે કોંગ્રેસે ડો.બોરીસાગર ની પસંદગી કરેલ છે. આજનુ રાજકારણ જ્ઞાતિ આધારિત બની ગયેલ છે ત્યારે ડો. બોરીસાગર થી વિમુખ થયને મોટાભાગના મતદાર આમ આદમી પાર્ટી ને પોતાનું સમર્થન આપી રહેલ છે. એક સહુથી મોટો મતદાર સમુહ પણ કોંગ્રેસ ને ગુડબાય કહીને આમ આદમી પાર્ટી ને આજરોજ સમર્થન આપવા જય રહેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મુનાઈ ગામના યુવાનવયના કિશોરનુ અચાનક અવસાન થતા સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં હિંમતનગર રેડક્રોસ સોસ
મુનાઈ ગામના યુવાનવયના કિશોરનુ અચાનક અવસાન થતા સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં હિંમતનગર રેડક્રોસ સોસ
सुजाता सतीश लांडे हिचे नीट परीक्षेत घवघवीत यश
सुजाता लांडे हिचे निट परिक्षेत घवघवीत यश
घाटसावळी दिं ८(प्रतिनिधी)
निट २०२२चा निकाल नुकताच...
રાજ્યપાલશ્રી , મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણમંત્રીશ્રી,ની પ્રેરક ઉપસ્થિતિમાં તા . ૨૯ ઓક્ટોબર લાભપાંચમ ને ઇન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન ( આઈ.આઈ.ટી.ઈ. ) નો પાંચમો અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો ત્રીજો પદવીદાન સમારોહ યોજાશે.
દેશની ભાવિ પેઢીઓ માટેના ઉત્કૃષ્ટ શિક્ષકોના નિર્માણ માટે કટિબદ્ધ ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન ,...
पाकिस्तान में पैसेंजर वैन पर हमला, 50 की मौत:20 घायल ,खैबर पख्तूख्वा में हमलावरों ने गोलियां बरसाई
पाकिस्तान के खैबर पख्तूख्वा प्रांत में गुरुवार को एक पैसेंजर वैन पर फायरिंग की गई। इसमें 50 लोगों...
ED Raid: सांसद Sanjay Singh के घर छापेमारी पर बोले AAP मंत्री Gopal Rai | Aaj Tak News
ED Raid: सांसद Sanjay Singh के घर छापेमारी पर बोले AAP मंत्री Gopal Rai | Aaj Tak News