ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટી માટે કપરા ચડાણ નો ધાટ સર્જાયો છે.જેનામાટે કોંગ્રેસ ની નિસ્ક્રીયતા જવાબદાર હોવાનું મોટાભાગના લોકો માની રહેલ છે. કોંગ્રેસના ઉમેદવાર ડો.બોરીસાગર બિનવિવાદસ્પદ ચહેરો છે પરંતુ લોકોને લોકોની વચ્ચે રેહનાર પસંદગી ના ઉમેદવાર મળેલ નથી એ પણ નરી વાસ્તવિકતા છે.ધારી-૯૪ વિધાનસભા એટલે પાટીદાર નો ગઢ છે જેમાં કોળી ઠાકોર સમાજના પણ મહત્વ ના મત છે એમછતા પાટીદાર સમાજ અને કોળી ઠાકોર સમાજના ઉમેદવાર જાહેર કરવાને બદલે કોંગ્રેસે ડો.બોરીસાગર ની પસંદગી કરેલ છે. આજનુ રાજકારણ જ્ઞાતિ આધારિત બની ગયેલ છે ત્યારે ડો. બોરીસાગર થી વિમુખ થયને મોટાભાગના મતદાર આમ આદમી પાર્ટી ને પોતાનું સમર્થન આપી રહેલ છે. એક સહુથી મોટો મતદાર સમુહ પણ કોંગ્રેસ ને ગુડબાય કહીને આમ આદમી પાર્ટી ને આજરોજ સમર્થન આપવા જય રહેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Vande Bharat trains now operational on 13 routes in India.
Prime Minister Narendra Modi on Saturday dedicated 12th Vande Bharat Express train to...
અમદાવાદ : AAP એ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી - ગોપાલ ઇટાલિયા વધુ જાણકારી માટે SMS
અમદાવાદ : AAP એ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી - ગોપાલ ઇટાલિયા વધુ જાણકારી માટે SMS
કાંકરેજના કંબોઇમાં જમાઇએ સાસુને મારી લાશ દાટી દેતાં ચકચાર
કાંકરેજ તાલુકાના કંબોઇના શખ્સે દસ દિવસ અગાઉ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મુના ગામેથી પોતાની...
Jammu News: भूस्खलन से जम्मू-श्रीनगर हाईवे बंद, अधर में लटके 75 हजार श्रद्धालु
जम्मू। मौसम साफ होते ही पहलगाम के बाद अगले दिन सोमवार सुबह बालटाल मार्ग से भी श्री अमरनाथ...
હિંમતનગરઃ બાળકીને દાટી દેનારા કળિયુગી મા-બાપ કડીમાંથી ઝડપાયા, કાવતરા પાછળનું કારણ શું?
હિંમતનગરના ગાંભોઈ ગામના એક ખેતરમાંથી દાટી દીધેલી બાળકી મળવાનો કેસપોલીસે આરોપી માતા-પિતાને કડીના...