ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટી માટે કપરા ચડાણ નો ધાટ સર્જાયો છે.જેનામાટે કોંગ્રેસ ની નિસ્ક્રીયતા જવાબદાર હોવાનું મોટાભાગના લોકો માની રહેલ છે. કોંગ્રેસના ઉમેદવાર ડો.બોરીસાગર બિનવિવાદસ્પદ ચહેરો છે પરંતુ લોકોને લોકોની વચ્ચે રેહનાર પસંદગી ના ઉમેદવાર મળેલ નથી એ પણ નરી વાસ્તવિકતા છે.ધારી-૯૪ વિધાનસભા એટલે પાટીદાર નો ગઢ છે જેમાં કોળી ઠાકોર સમાજના પણ મહત્વ ના મત છે એમછતા પાટીદાર સમાજ અને કોળી ઠાકોર સમાજના ઉમેદવાર જાહેર કરવાને બદલે કોંગ્રેસે ડો.બોરીસાગર ની પસંદગી કરેલ છે. આજનુ રાજકારણ જ્ઞાતિ આધારિત બની ગયેલ છે ત્યારે ડો. બોરીસાગર થી વિમુખ થયને મોટાભાગના મતદાર આમ આદમી પાર્ટી ને પોતાનું સમર્થન આપી રહેલ છે. એક સહુથી મોટો મતદાર સમુહ પણ કોંગ્રેસ ને ગુડબાય કહીને આમ આદમી પાર્ટી ને આજરોજ સમર્થન આપવા જય રહેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सस्ते iPhone SE 4 के लॉन्च की तैयारी, एपल इंटेलिजेंस और 48MP कैमरा के साथ होगी एंट्री
Apple इन दिनों नेक्स्ट जेनरेशन iPhone SE 4 पर काम कर रहा है। इसमें कई नए फीचर्स को शामिल किया...
पेड़-पौधो के रक्षा सूत्र बांधकर उनकी रक्षा का लिया संकल्प
पीएमश्री राजकीय उच्च माध्यमिक विद्यालय राहोली में छात्राओं ने पेड़-पौधों के रक्षासूत्र बांधकर...
સિહોર શહેરમાં દિવાળી ની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા
રોશનીના પર્વસમુહ દિપાવલીના મહાપર્વ આડે હવે ગણતરીના આઠેક દિવસ બાકી રહ્યા છે ત્યાર...