ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટી માટે કપરા ચડાણ નો ધાટ સર્જાયો છે.જેનામાટે કોંગ્રેસ ની નિસ્ક્રીયતા જવાબદાર હોવાનું મોટાભાગના લોકો માની રહેલ છે. કોંગ્રેસના ઉમેદવાર ડો.બોરીસાગર બિનવિવાદસ્પદ ચહેરો છે પરંતુ લોકોને લોકોની વચ્ચે રેહનાર પસંદગી ના ઉમેદવાર મળેલ નથી એ પણ નરી વાસ્તવિકતા છે.ધારી-૯૪ વિધાનસભા એટલે પાટીદાર નો ગઢ છે જેમાં કોળી ઠાકોર સમાજના પણ મહત્વ ના મત છે એમછતા પાટીદાર સમાજ અને કોળી ઠાકોર સમાજના ઉમેદવાર જાહેર કરવાને બદલે કોંગ્રેસે ડો.બોરીસાગર ની પસંદગી કરેલ છે. આજનુ રાજકારણ જ્ઞાતિ આધારિત બની ગયેલ છે ત્યારે ડો. બોરીસાગર થી વિમુખ થયને મોટાભાગના મતદાર આમ આદમી પાર્ટી ને પોતાનું સમર્થન આપી રહેલ છે. એક સહુથી મોટો મતદાર સમુહ પણ કોંગ્રેસ ને ગુડબાય કહીને આમ આદમી પાર્ટી ને આજરોજ સમર્થન આપવા જય રહેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  પેટલાદ શહેર પોલીસ મથકના પીઆઇ ની બદલી. 
 
                      પેટલાદ શહેર પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઇ એ.જે.ચૌહાણની બદલી થઈ છે. જિલ્લામાં ત્રણ પીઆઇ ની બદલી...
                  
   ট্ৰেক্টৰ চলাই পথাৰত মাটি চহোৱাত ব্যস্ত মন্ত্ৰী যোগেন মহন । 
নিজ সমষ্টিৰ এহেজাৰ পৰিয়ালৰ প্ৰতি ঘৰৰ ৩ বিঘা মাটিত হালবোৱা কাৰ্যসূচীৰ আনুষ্ঠানিক শুভাৰম্ভ কৰে মন্ত্ৰী যোগেন মহনে।   
 
                       যোগেন মহনক আজি দেখিবলৈ পোৱা গ'ল ট্ৰেক্টৰ চালকৰ ৰূপত। ট্ৰেক্টৰে পথাৰত চহাইছে মাটি। কিয়নো...
                  
   आमरण अनशन तीसरे दिन गुरुवार को किया खत्म 
 
                       
आमरण अनशन तीसरे दिन गुरुवार को किया खत्म
- माउंट एसडीएम ने अनशनकारियों को शिकंजी पिलाकर...
                  
   
  
  
 