ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટી માટે કપરા ચડાણ નો ધાટ સર્જાયો છે.જેનામાટે કોંગ્રેસ ની નિસ્ક્રીયતા જવાબદાર હોવાનું મોટાભાગના લોકો માની રહેલ છે. કોંગ્રેસના ઉમેદવાર ડો.બોરીસાગર બિનવિવાદસ્પદ ચહેરો છે પરંતુ લોકોને લોકોની વચ્ચે રેહનાર પસંદગી ના ઉમેદવાર મળેલ નથી એ પણ નરી વાસ્તવિકતા છે.ધારી-૯૪ વિધાનસભા એટલે પાટીદાર નો ગઢ છે જેમાં કોળી ઠાકોર સમાજના પણ મહત્વ ના મત છે એમછતા પાટીદાર સમાજ અને કોળી ઠાકોર સમાજના ઉમેદવાર જાહેર કરવાને બદલે કોંગ્રેસે ડો.બોરીસાગર ની પસંદગી કરેલ છે. આજનુ રાજકારણ જ્ઞાતિ આધારિત બની ગયેલ છે ત્યારે ડો. બોરીસાગર થી વિમુખ થયને મોટાભાગના મતદાર આમ આદમી પાર્ટી ને પોતાનું સમર્થન આપી રહેલ છે. એક સહુથી મોટો મતદાર સમુહ પણ કોંગ્રેસ ને ગુડબાય કહીને આમ આદમી પાર્ટી ને આજરોજ સમર્થન આપવા જય રહેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Quick and Healthy Juice #shorts
Quick and Healthy Juice #shorts
25 राज्यों में शुरू होने वाला है झमाझम बारिश का दौर, अगले 5 दिन UP, राजस्थान समेत इन प्रदेशों लोग रहें सावधान
काफी इंतजार के बाद मानसून अपने पूरे रंग में आ गया है। लगभग दो महीने तक पड़ी भीषण गर्मी के बाद अब...
எதிர்க்கட்சிகளின் ஆலோசனைக் கூட்டத்தால் பாஜகவுக்கு படபடப்பு” - கார்கே
புதுடெல்லி: எதிர்க்கட்சிகளின் ஆலோசனைக் கூட்டத்தால் பாஜகவுக்கு படபடப்பு ஏற்பட்டுள்ளது என்று...
গোৱা বিধানসভা নিৰ্বাচনৰ বাবে আপৰ প্ৰাৰ্থীৰ তালিকা প্ৰকাশ
আহমেদাবাদ, ১৮ আগষ্ট। আগন্তুক গুজৰাট বিধানসভা নিৰ্বাচনৰ বাবে প্ৰস্তুতি তুংগত আম আদমী পাৰ্টীৰ।...