ઘરમાં ચોરી થયાની જાણ થતા પિંકીબેન માતા સાથે ઘરે દોડી ગઈ હતી. તસ્કરોએ ઘરનું તાળું તોડી અંદર મુકેલી લોખંડની તિજોરીનો દરવાજો ખોલી ખાનામાં રાખેલા રૂ. 91, 500 ની મત્તાના સોનાચાંદીના દાગીના અને રોકડા રૂ. 1. 08 લાખ મળી કુલ રૂ. 1, 99, 500 ની મત્તાની ચોરી કરી હતી. બનાવ અંગે પિંકીબેને ગતરોજ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાવનગર હાઇવે આટકોટ પાસે આઈસર પલ્ટી ખાઇ ગયું
ભાવનગર હાઇવે આટકોટ પાસે આઈસર પલ્ટી ખાઇ ગયું
રાજકોટ પ્રમુખ સ્વામી ઓડીટોરિયમ ખાતે “કિશોરી કુશળ બનો” કાર્યક્રમ યોજાયો@live24newsgujarat
રાજકોટ પ્રમુખ સ્વામી ઓડીટોરિયમ ખાતે “કિશોરી કુશળ બનો” કાર્યક્રમ યોજાયો@live24newsgujarat
Lok Sabha Election के लिए सीटों के बंटवारे पर Mumbai में महा विकास अघाड़ी की अंतिम बैठक | Aaj Tak
Lok Sabha Election के लिए सीटों के बंटवारे पर Mumbai में महा विकास अघाड़ी की अंतिम बैठक | Aaj Tak
જાણો ગત વખતે બીજા તબક્કામાં કેટલા ટકા થયું હતું મતદાન, ભાજપ-કોંગ્રેસને કેટલા ટકા વોટ મળ્યા હતા
2017માં આ 93 બેઠકો પર 70.76 ટકા મતદાન થયું હતું. ત્યારે આ વખતે વધુ મતદાનને લઈને આશા છે. ગત વખતે...
Arvind Kejriwal ने Manish Sisodia, Satyendra Jain पर बड़ी बात बोल दी |
Arvind Kejriwal ने Manish Sisodia, Satyendra Jain पर बड़ी बात बोल दी |