ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા ચુંટણી માં આજે વધુએક મોટા સમાચાર સામે આવેલ છે.જે સમાચાર મુજબ કોંગ્રેસના ઉમેદવાર ડર. બોરીસાગરના હોમટાઉન ખાંભા ખાતે આજરોજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે.વી કાકડીયા ના મધ્યસ્થ ચુંટણી કાર્યાલય નુ ઉદધાટન કરવામાં આવેલ હતુ. મધ્યસ્થ કાર્યાલય ના ઉદધાટન માં ખાંભા તાલુકાના મોટા સરાકડિયાના ૨૦ કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હોવાનું જાણવા મળેલ છે. આ સમાચાર ખાંભા - ધારી ૯૪ કોંગ્રેસમાં ભંગાણ મનાઈ છે.ખાંભાના મોટા સરાકડીયાના સરપંચ રમેશ દેવાણી અને સહકારી મંડળીના પ્રમુખ રાઘવભાઈ સહિત ૨૦ કાર્યકરો ભાજપમાં જોડાયા..ખાંભામાં ભાજપની કાર્યલયના ઓપનીગમાં કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા..એમ.પીના સાંસદ અને જે.વી કાકડિયા ની ઉપસ્થિતિમાં કોંગ્રેસ છોડી ૨૦ કાર્યકરો ભાજપમાં જોડાયા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઋતુચક્રમાં કુદરતે કરેલા ફેરફાર સામે પ્રત્યેક માનવી લાચાર.કમોસમી વરસાદથી સમગ્ર વાતાવરણ ઠંડુગાર,જનજીવન ભારે પ્રભાવિત,ખેતીને નુકસાન
સમગ્ર ગુજરાત રાજ્યભરમાં તારીખ 24 નવેમ્બરથી 27મી નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહીને પગલે આજે...
ডিমৌ আমলাগুৰি চাহ বাগিচাত বিনামুলীয়া চাউলৰ পৰা বঞ্চিত শ্ৰমিকৰ প্ৰতিবাদ।
আমলা গুৰি চাহ বাগিচাত বিনামুলীয়া চাউলৰ পৰা।বঞ্চিত হিতাধিকাৰী শ্ৰমিক সকলে আজি উত্তাল প্ৰতিবাদ...
૧૯ અને ૨૦ મી સપ્ટેમ્બરે ડોર-ટુ-ડોર કરાઈ રહેલી કામગીરી
સમગ્ર જિલ્લામાં ૨૨૫ પોલીયો બુથ ખાતે આરોગ્ય તંત્રના ૯૦૦ સભ્યોની ટીમો કામગીરીમાં જોતરાઈ : તા.૧૯ અને...
वसमत कुरुंदा मार्गे पार्डी खु बस फेरी वाढवण्यासाठी विद्यार्थ्यांचे वसमत आगार प्रमुखांना निवेदन
वसमत कुरुंदा मार्गे पार्डी खु बस फेरी वाढवण्यासाठी विद्यार्थ्यांचे वसमत आगार प्रमुखांना निवेदन..!...
અનુસૂચિત કલ્યાણ વિભાગ પોરબંદર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૮૦૦થી વધારે લાભાર્થીઓને લાભ અપાયો
અનુસૂચિત કલ્યાણ વિભાગ પોરબંદર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૮૦૦થી વધારે લાભાર્થીઓને લાભ અપાયો