ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે ની આરપાર ની લડાઈમાં આમ આદમી પાર્ટી પોતાનું વર્ચસ્વ મજબુત કરી રહેલ છે. કોંગ્રેસ ના ઉમેદવાર ડો. બોરીસાગર પોતાના હરીફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે.વી કાકડીયા ની સામે ચુંટણી જંગમાં લોકોનો વિશ્વાસ મેળવવા તનતોડ મહેનત કરી રહેલ છે ત્યારે કોંગ્રેસ ના મતદારોને આમ આદમી પાર્ટી તોડી રહેલ છે. એકબાજુ ભારતીય જનતા પાર્ટી તો બીજીબાજુ આમ આદમી પાર્ટી કોંગ્રેસના કાંગરા ખેરવી રહેલ છે. વિધાનસભા ૨૦૨૨ ભાજપ અને કોંગ્રેસ ની વચ્ચે આરપાર ની લડાઈ હતી જેમાં કોંગ્રેસ ચારેબાજુથી નુકસાન કરતી હોય તેવો ધાટ સર્જાયો છે. એમાં પણ પાટીદાર સમાજના લોકો અંદરખાને એક બનીને પોતાના સમાજના ઉમેદવાર ને મત આપે તો કોંગ્રેસ ખુબજ મોટા તફાવત થી ધારી વિધાનસભા હારવા જય રહેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Sanjay Pawar on Eknath Shinde | 'स्वार्थासाठी अनेक भूकंप झाले';शिंदेंवर पलटवार-tv9
Sanjay Pawar on Eknath Shinde | 'स्वार्थासाठी अनेक भूकंप झाले';शिंदेंवर पलटवार-tv9
Sanjay Shirsat, Chandrakant Khaire यांच्यात विसर्जन मिरवणुकीत मानापमान नाट्य| Shivsena| Aurangabad
Sanjay Shirsat, Chandrakant Khaire यांच्यात विसर्जन मिरवणुकीत मानापमान नाट्य| Shivsena| Aurangabad
News | અંબાજી પહોચ્યા પડિત ધીરેન્દ્ર શાસ્ત્રી | VR LIVE
News | અંબાજી પહોચ્યા પડિત ધીરેન્દ્ર શાસ્ત્રી | VR LIVE
Jammu and Kashmir Reorganisation Amendment Bill: Amit Shah ने PoK के लिए Nehru को ठहराया जिम्मेदार
Jammu and Kashmir Reorganisation Amendment Bill: Amit Shah ने PoK के लिए Nehru को ठहराया जिम्मेदार