મુંજીયાસર ગામે રહેતા એક પ્રૌઢે કેન્સરની બીમારીથી કંટાળી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે દિનેશભાઈ સાવલીયા (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, બાલુભાઈ વિઠ્ઠલભાઈ સાવલીયા (ઉ.વ.૬૫)ને છ મહિનાથી મોઢાનું કેન્સર હતું. જેનું માનસિક ટેન્શન હતું અને મોઢાનો દુઃખાવો સહન થતો નહોતો. તેથી પોતાની મેળે ખેતરના કૂવામાં પડતું મૂકી જીવન ટૂંકાવી દીધું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બોટાદ મુસ્લિમ સમાજના આગેવાનોએ નવનિયુક્ત DYSPની શુભેચ્છા મુલાકાત લીધી
બોટાદ મુસ્લિમ સમાજના આગેવાનોએ નવનિયુક્ત DYSPની શુભેચ્છા મુલાકાત લીધી
વઢવાણ વિધાનસભા સીટના ભાજપના ઉમેદવાર જગદિશ મકવાણાનું કારડીયા રાજપૂત સમાજ તેમજ સર્વે સમાજ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું
વઢવાણ વિધાનસભા સીટ પર ભાજપના ઉમેદવાર જગદિશ મકવાણાનું વઢવાણ ખાતે કારડીયા રાજપૂત સમાજ તેમજ સર્વે...
राजस्थान का पावर सेंटर बने ओम बिरला! अब वसुंधरा राजे का अगला कदम क्या होगा?
एक बार फिर से ओम बिरला ने पीएम मोदी का भरोसा जीत लिया. तभी तो उन्हें एक फिर से लोकसभा अध्यक्ष...
Breaking News: Supreme Court ने खारिज की याचिका, New Parliament के उद्घाटन पर बड़ी खबर |News18 India
Breaking News: Supreme Court ने खारिज की याचिका, New Parliament के उद्घाटन पर बड़ी खबर |News18 India
ગઢડા તાલુકાના વિરડી ગામે ધોરણ ૬ અને ૭ ના વર્ગો શરૂ નહી કરાતા ગ્રામજનો દ્વારા શિક્ષણનો કર્યો બહિષ્કાર
ગઢડા તાલુકાના વિરડી ગામે ધોરણ ૬ અને ૭ ના વર્ગો શરૂ નહી કરાતા ગ્રામજનો દ્વારા શિક્ષણનો કર્યો બહિષ્કાર