મુંજીયાસર ગામે રહેતા એક પ્રૌઢે કેન્સરની બીમારીથી કંટાળી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે દિનેશભાઈ સાવલીયા (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, બાલુભાઈ વિઠ્ઠલભાઈ સાવલીયા (ઉ.વ.૬૫)ને છ મહિનાથી મોઢાનું કેન્સર હતું. જેનું માનસિક ટેન્શન હતું અને મોઢાનો દુઃખાવો સહન થતો નહોતો. તેથી પોતાની મેળે ખેતરના કૂવામાં પડતું મૂકી જીવન ટૂંકાવી દીધું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાલોલ શહેરમાં સાયબર ફ્રોડનો એક ગુનો ઇન્સ્ટા ગ્રામ ઉપર પેન્સીલ પેકિંગ ના નામે ખાતામાંથી રૂ.૧,૩૫૦૦૦ ઉઠાવી લેતા સાયબર ઠગો
કાલોલ શહેરમાં સાયબર ફ્રોડનો એક ગુનો સામે આવ્યો છે. કાલોલ શહેરના હનુમાન ફળિયામાં રહેતા એક ઇસમના...
जानें कौन हैं Rishabh Pant की जगह लेने वाले अभिषेक पोरेल? तूफानी अंदाज में बल्लेबाजी करना पंसद
आईपीएल 2023 की तैयारियां अब अंतिम चरण में हैं। पहला मैच 31 मार्च को CSK और GT के बीच खेला जाना...
કાંકરેજ તાલુકાના રાણકપુર ગામમાં રાત્રી દરમ્યાન લીમડાનું વૃક્ષ ધારાસાઈ થતા ગર્ભવતી મહિલાનું મોત...!
કાંકરેજ તાલુકાના રાણકપુર ગામમાં રાત્રી દરમ્યાન લીમડાનું વૃક્ષ ધારાસાઈ થતા ગર્ભવતી મહિલાનું મોત...!